________________
ટિપ્પણ
ત્રીા વર્ગની નવમી કથામાંઃ દ્વારકાનગરી, બળદેવ રાન, ધારિણી રાણી, સિંહનું સ્વપ્ન, સુમુખ કુમાર –પચાસ કન્યાઓ, ૧૪ પૂર્યાંનું અધ્યયન, વીસ વર્ષ સાધુપણું, શત્રુજય ઉપર મુક્તિ – આકીનું બધું ગૌતમની કથા મુજબ.
તે જ પ્રમાણે ૧૦મી, અને ૧૧મી કથા પણુ સમજવી. માત્ર કુમારનાં નામ અનુક્રમે દુમુખ, અને રૂપક સમજવાં. ૧૨મી કથા પણ એ જ પ્રમાણે. પણ કુમારનું નામ દારુક, અને માતપિતાનું નામ વાસુદેવ તથા ધારિણી. તે જ પ્રમાણે ૧૩મી કથા પણ સમજવી. કુમારનું નામ અાદિઠ્ઠી
ચેાથા વર્ગમાં દશ કથાએ સમજવી : કુમારોનાં નામ નીચે પ્રમાણે :
અલિ, મયાલિ, ઉપાલિ, પુરુષસેન, વારિયે, પ્રદ્યુમ્ન, સાંખ, અનિરુદ્ધ, સત્યનેમિ, અને દૃઢનેમિ.
નલિની કથા : દ્વારિકા નગરી, વસુદેવ રાજા, ધારિણી રાણી, જાલિકુમાર, પ૦ કન્યા, બાર અંગેાનું અધ્યયન, ૧૬ વર્ષ સાધુપણું બાકી બધું ગૌતમ મુજબ — શત્રુ ંજય ઉપર મુક્તિ.
એ પ્રમાણે મયાલિ, ઉપન્નલિં, પુરુષસેન, અને વાર્િષણનું સમજવું. પ્રદ્યુમ્નનું પણ તેમ જ સમજવું: પણ પિતાનું નામ કૃષ્ણ, અને માતાનું નામ રુક્મિણી.
www
તે જ પ્રમાણે સાંખનું પણ સમજવું, પણ માતાનું નામ જાંબવતી. એ જ પ્રમાણે અનિરુદ્ધનું પણ. પરં'તુ પિતાનું નામ પ્રન્નુમ્ર, અને માતાનું નામ વૈદ્ય,
તેવું જ સત્યનેમિનું પણ, પરંતુ પિતાનું નામ સમુદ્રવિજય, અને માતાનું નામ શિવા.
તે જ પ્રમાણે દઢનેમિનું પણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org