________________
ગજસુકુમારની કથા એમ વિચારી, તે ઘેરથી નીકળી કૃષ્ણ જે તરફથી દ્વારકામાં દાખલ થતા હતા, ત્યાં જ બરાબર સામે જઈ પહોંચ્યો. અચાનક કૃષ્ણને સામા જ આવેલા જોઈ, તે બ્રાહ્મણ ડરનો માર્યો ત્યાં ને ત્યાં સ્તબ્ધ થઈ ગયો અને મરણ પામી જમીન ઉપર ગબડી પડ્યો.
કૃષ્ણ તૈના મડદાને ચાંડાળ પાસે કઢાવી નાંખ્યું, અને તે જમીન ઉપર પાણું છંટાવી દીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org