________________
ગજસુકુમારની થા
૧૩
- હે પુત્ર! અમે તને શું આપીએ? તારા હ્રદયની શી ઇચ્છા છે?’
ત્યારે ગજસુકુમારે કહ્યું: ' હે માતિપતા! મને બજારમાંથી એક રજોહરણુ, અને પાત્ર એ બે વસ્તુઓ મંગાવી આપે।, અને મારા ક્રેશ કાપવાને માટે એક કાશ્યપ (હજામ)ને એલાવેા. ’
તેમનાં માતષતાએ તે પ્રમાણે તરત જ કર્યુ. ગજસુકુમારનું રાજા તરીકેનું આ ‘ છેલ્લું ' દર્શીન છે એમ સમજીને તેમની માતાએ રાતાં રાતાં તેમના કૅશ ઘણી માનવૃત્તિથી લઈ લીધા અને સુગધી પાણીથી વાઈ, ગેાશીષ - ચંદનમાં રગદેાળી, ધેાળા કપડામાં આંધી, રત્નના દાખડામાં અધ કરીને એક પેટીમાં મૂકવા, અને તે પેટી ગજસુકુમારની હંમેશની યાદગીરી માટે પેાતાના આશિકા નીચે રાખી,
ત્યાર બાદ ગજસુકુમાર સ્નાન કરી, નાસિકાના નિઃશ્વાસથી પણ ઊડી જાય તેવું હુંસલક્ષણ॰ વસ્ત્ર તેમજ યેાગ્ય આભૂષણે પહેરી, શિબિકામાં બેસી, માતપિતા, કુટુંબ, અને પુરજનેાના સમુદાય સાથે ભગવાન અરિષ્ટનેમિ પાસે આવી પહોંચ્યારસ્તામાં માગધા વગેરેએ જયજયકાર શબ્દ સાથે તેમને નીચે પ્રમાણે આશીર્વાદ આપ્યા
:
• નહિ જિતાયેલી ચિાને જીતો, શ્રમણ ધર્મને શાભાવો; ધૈ રૂપી કચ્છ બાંધી, તપથી રાગદ્વેષરૂપી મલ્લને હણો; ઉત્તમ ધ્યાનથી કર્મીને મસળી નાખજો; અને નિય રહી દુઃખ-કટોની સેનાના નાશ કરો ! તમારે મા વિધરહિત થાઓ !’
૧. હંસની ભાતવાળું, કે હુંસ જેવું ધાળુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org