________________
પાપ, પુણ્ય અને સચમ
આ તરફ્ કૃષ્ણ વાસુદેવ નાહી-ધાઈ, અલંકારાદિથી વિભૂષિત થઈ, દેવકીરાણીને પગે લાગવા માટે આવ્યા. તે વખતે દેવકીની હુતારા દશા દેખી તે તેમના ચરણ પકડી તેમને પૂછવા લાગ્યા : - હે મા ! પહેલાં તે! તમે મને દેખી બહુ રાજી થતાં હતાં; પણ આજે હું આવ્યું! છું છતાં તમે કેમ ઉદાસ જેવાં દેખાઓ છે!? ’
ત્યારે દેવકીએ તેમને પેાતાની વાત દિલ ખેાલીને કહી સંભળાવી. એટલે કૃષ્ણે તરત જ તેમને કહ્યું : હે મા! તમે હવે એ વિષેની ચિંતા કરવી છેાડી દે. મને નાનેા ભાઈ થાય તે જાતની બધી પેરવી હું તરત જ કરીશ.’ત્યાર બાદ દેવકીરાણીને પ્રિય લાગે તેવાં વયને વડે આશ્વાસન આપી કૃષ્ણ ત્યાંથી નીકળી પોતાની પૌષધશાળામાં ગયા. અને રિણેગમેસિ દેવને ખેલાવવા માટે શુદ્ધ બ્રહ્મચર્ય ધારણ કરી આર્ટ ટકના ઉપવાસનું વ્રત સ્વીકાર્યું”, તથા શરીર ઉપરનાં આભરણા, માળા, વિક્ષેપને, અને શસ્ત્રમુશળાદેિના ત્યાગ કરી પોતે એકલા ત્રણ દિવસ દની પથારી ઉપર તીવ્ર સંકલ્પ કરતા બેઠા. તપની પૂર્ણાહુતિ સાથે કૃષ્ણના સંકલ્પનું બળ પરાકાષ્ઠાએ પહાંચતાં જ હરણેગમેસિનું આસન ચલિત થયું, અને પેાતાને કૃષ્ણ યાદ કરે છે તેવું લાગતાં જ, તે વેગવતી ગતિથી મામાં આવતા અસંખ્ય દ્વીપાને ઝપાટાધર એળગતા ઓળંગતા કૃષ્ણની પૌષધશાળામાં આવી પહેાંચ્યા. આવતાં વેંત જ તેણે કૃષ્ણને, પેાતાને યાદ કરવાનું કારણ પૂછ્યું. કૃષ્ણે કહ્યું : હે દેવાનુપ્રિય! મારી માતાને પેટે મારા નાના ભાઈ જન્મે એવી મારી ઇચ્છા છે. '
૧૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org