________________
૧૩૨
પાપ, પુણ્ય અને સમ
પાસે બબ્બેની એવી ત્રણ ટુકડીમાં વહેંચાઈ જઈ, નગરમાં ભિક્ષા માગવા જવાની પરવાનગી માગી.
પરવાનગી મળતાં તેઓ તે પ્રમાણે નગરમાં ભિક્ષા માગવા નીકળી પડ્યા. પ્રથમ બે જણ ઘેરઘેર ભિક્ષા માટે ક્રૂરતા કરતા વસુદેવ રાજાની રાણી દેવકીના ઘરમાં પેઠા. તેમને આવતા જોઈ દેવકીરાણી અત્યંત હર્ષિત થઈ, સાતઆઠ પગલાં તેમની સામે ગઈ, અને તેમને વં૬ન-નમસ્કાર કર્યાં. પછી રસે।ડામાંથી સીહકેસરના લાડુને થાળ ભરી લાવી, તેમને આપ્યા, તથા વંદન-નમસ્કારપૂર્વક તેમને વિદાય કર્યાં.
ત્યાર બાદ તેમનામાંના બીજા એ જણુ પણ ક્રૂરતા ફરતા દેવકરાણીને ત્યાં જ આવી પહેાંચ્યા. તેમને પણ દેવકીરાણીએ તે જ લાડુની ભિક્ષા આપીને વિદાય કર્યાં.
ઘેાડી વારમાં તેમનામાંના બાકીના એનું ત્રીજું જોડુ પણ ક્રૂરતું ફરતું દેવકીરાણીને ત્યાં જ આવી પહોંચ્યું. તેમને પણ દેવકીએ તે જાતના લાડુ જ આપ્યા; પણ સાથે સાથે ટંકાર કરી કે, ‘ કૃષ્ણવાસુદેવની આવડી મેાટી દ્વારકામાં શ્રમણનિમ્ર થાને જે કચાંય ભિક્ષા જ નથી મળતી, જેથી તે એક ને એક ઘેર વારવાર ભિક્ષા માગવા આવે છે!
"
તે સાંભળી તે બંનેએ દેવકીરાણીને કહ્યુ, “ હે દેવાનુપ્રિયે ! એવું હરગિજ નથી; શ્રમણુનિત્ર થે! એક ને એક ઘેર કરી ભિક્ષા માગવા જાય જ નહીં. પરંતુ અમે છ ભાઈ ભિલપુર નગરના નાગ નામના ગૃહસ્થના પુત્રા છીએ. અમે અમારી સુલસા માતાને પેટે એક સાથે જ જન્મેલા છીએ, તથા એક જ આકૃતિ તથા વણુના છીએ. આજે અમારે યે જણુને એક સાથે જ પારણું કરવાનું હોવાથી ખમ્ભેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org