________________
પાપ, પુણ્ય અને સમ
તે ગૌતમમુનિએ, ભગવાનના વૃદ્ધ શિષ્યા પાસે સામાયિક આદિ છ આવશ્યક ક્રિયાઓના વિધિ શીખી લીધે. તે જેમકે, ૧. સામાચિ, એટલે સમતા ધારણ કરી, સર્વ પ્રકારનું દુર્ધ્યાન ત્યજી ધર્મધ્યાન કરવું તે; ૨. ચતુર્વિં તિસ્તવ, એટલે કે ચેાવીસ તીથ કરાની નામ દઈને સ્તુતિ કરવી તે; ૭. ચૈન, એટલે કે વંદનયેાગ્ય ધર્માચાર્યાંનું વિધિસર નમન કરી, તેમની આગળ પેાતે દિવસ દરમ્યાન કરેલા દેાષા કહી બતાવવા તે; ૪. પ્રતિમળ, એટલે કે શુભ આચારામાંથી ખસી, અશુભ આચારામાં જે ક્રમણ કર્યું. હાય, તેમાંથી પાછા શુભ આચારા તરફ્ આવવું તે; ૫. જાયોત્સના, એટલે કે સ્થિર શરીરે ધ્યાન કરવું તે; અને ૬. પ્રાણ્યાન, એટલે કે અમુક ન કરવાને નિયમ લેવા તે.૧
૧૨૩
ત્યાર બાદ તેમણે અગિયાર અંગાનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું.
અરિષ્ટનેમિ પંછી દ્વારકાંથી બહાર ચાલી નીકળ્યા. એક વખત ગૌતમ અરિષ્ટનેમિ પાસે આવ્યા અને કહેવા લાગ્યા :
.
હું ભગવન્! આપ પરવાનગી આપે! તે! હું પ્રતિમાત્રત આચરવા ઇચ્છું છું.'
પછી ભગવાનની રજા મળતાં, તેમણે ભારે પ્રતિમાએ વિધિપૂર્વક આરાધી. તેમના વિધિ આ પ્રમાણે છેઃ ગચ્છથી
૧. આ અર્થે મૂળના નથી.
૨. અગિયાર અગેામાંના એક અગમાંની થામાં જ આવેા ઉલ્લેખ આવત્રા વિચિત્ર લાગે છે. તેનાથી એટલું જ સિદ્ધ થાય છે કે, અત્યારે મળતાં અગામાં પછીથી સારી પેઠે સુધારા-વધારા થયેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org