________________
ગૌતબકુમારની થા
મ
માતાપિતાએ ઉત્તમ પ્રકારનું પ્રીતિાન આપ્યું, અને તેને આઠ મહેલા તથા તેમની બરાબર મધ્યમાં સેંકડા થાંભલાવાળુ એક ભવન બંધાવી આપ્યું. તેમાં તે કુમાર અપૂર્વ ભેગા ભાગવતા વિહરવા લાગ્યા.
એક વખત તી કર અરિષ્ટનેમિ ક્રૂરતા કરતા તે નગરમાં આવી પહોંચ્યા. તે વખતે તેમનાં દશ ને સૌ પ્રજાજનેા ટાળે મળીને ગયા. તેમને જતા જોઈ ગૌતમકુમાર પણ ત્યાં ગયે, અને ભગવાનને ધૌપદેશ સાંભળી, અત્યંત હર્ષિત થઈ, તેમની પાસે દીક્ષા લઈ સાધુ થવા, માપિતાની પરવાનગી માગવા લાગ્યા.
અનેક પ્રશ્નોત્તર, તથા મનામણી-ડરામણી વગેરે ખાદ તેનાં માતપિતાએ દુઃખિત ચિત્તે તેને સાધુ થવાની પરવાનગી આપી. પછી ભગવાને તેને પરિત્રજ્યા આપી. ગૌતમમુનિ પણ તેમના ઉપદેશ સારી રીતે સ્વીકારી, તેમની આજ્ઞા મુજબ વવા લાગ્યા. તે ચાલવા-માલવા--માગવા-લેવા-મૂકવા-નાખવા વગેરેમાં બહુ સાવધાન રહેતા. વળી તે મનવાણી—કાયાની ક્રિયામાં સાવધાન હતા, તેમને વશ રાખનાર્ હતા, ઇંદ્રિયનિગ્રહી હતા, સુસયત બ્રહ્મચારી હતા, તથા ત્યાગી, સરળ, ધન્ય, ક્ષમાશીલ, જિતેન્દ્રિય, શુદ્ધવતી, નિરાકાંક્ષી, ઉત્સુકતાદિના સંયમમાં જ ચિત્તવૃત્તિવાળા, સુંદર સાધુપણામાં રત, તથા મનશીલ હતા. એ પ્રમાણે નિગ્રંથ શાસ્ત્ર અનુસાર તે વિચરતા હતા.
૧. મૂળમાં ચાર પ્રકારના દેવા પણ આવ્યા, એમ છે. દેવાના ચાર પ્રકાર વગેરે માટે જુઓ આ માળાનું તત્ત્વાર્થ સૂત્ર', પુસ્તક, ૦ ૪, સ. ૧-૫ ઇ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org