________________
ટિપ્પણ
ત્રીજા વર્ગોમાં ધન્યની પેઠે ભદ્રા શેઠાણીને સુનક્ષત્ર પુત્ર સમજીને એવી જ બીજી કથા કહેવી. તેમના સાધુપણાના કાળ બહુ વર્ષ ગણવા.
ત્રીજાવની બાકીની આઠ થાએ પણ સુનક્ષત્રની પેઠે જ સમજવી. તેમનાં નામ ઇસિદાસ, પેહ્લઅ, રામપુત્ત, ચદિમા,પિમિા, પેઢાલપુત્ત, પેાટ્ઠિલ, અને વેહલ્લ સમજવાં. પહેલા એને રાજગૃહના કહેવા, બીજા એને સાકેતના, ત્રીજા એને વાણિયગ્રામના, સાતમાને હસ્તિનાપુરને અને આઠમાને રાજગૃહના કહેવા. પહેલા સાતની માતા ભદ્રા સમજવી; પહેલા સાતની સ્ત્રીએ ૩૨ સમજવી. તેમને જિતશત્રુ રાજા મહાવીર પાસે લઈ જાય, પરંતુ છેલ્લા વેહલ્લની ખાખતમાં તેના પિતા તેને લઈ નય; વેહલ્લનેા સાધુપણાના કાળ છ માસના સમજવેા, બાકીના સાતનેા બહુ વ. બધાના છેવટને ઉપવાસ મહિનાના સમજવે. બધા સર્વાંસિદ્ધ અનુત્તર દેવલેાકમાં ઉત્પન્ન થાય, અને મહાવિદેહમાં સિદ્ધ-બુદ્ધ-અને મુક્ત થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org