________________
૧૦
પાપ, પુણ્ય અને સયમ
કરવાને છે. તેા. તેને માટે ચામર, છત્ર, અને મુગટ આપવાની મહેરમાની કરે.”
}
તે સાંભળી જિતશત્રુએ કહ્યું : “ હે દેવાનુપ્રિયે ! તું નિશ્ચિત રહે. હું પેાતે જ તેને નિષ્ક્રમસત્કાર કરીશ.”
પછી જિતશત્રુ રાજા ચતુર`ગ સેના સાથે હસ્તીરાજ ઉપર એસી ભદ્રાને ઘેર આવ્યા અને ધન્યને કહેવા લાગ્યા :
“ હે દેવાનુપ્રિય ! તું ભાગેાના ત્યાગ શા માટે કરે છે? મારી છાયામાં રહીને તું નિરાંતે ભેગા ભાગવ. તને જે કઇ તકલીફ્ હાય, તે તું મને કહી દે. હું તે બધાનું નિવારણ કરી આપીશ
,,
ધન્ય જવાબમાં કહ્યું : “હે દેવાનુપ્રિય ! જો તમે મારા વિતને નાશ કરનારા મૃત્યુને રોકી શકતા હૈ।, તથા શરીરના સૌંદય ના વિનાશ કરનારી વૃદ્ધાવસ્થાને અટકાવી શકતા હૈ, તા હું જરૂર તમારી છાયામાં રહીને આ કામભેગાને ભાગવ્યા કરું.''
જિતશત્રુ મેલ્યા : “ હે દેવાનુપ્રિય ! મૃત્યુ કાઈથી રોકી શકાય તેવું નથી, દેવ અને દાનવ પણ તેને રેાકી શકતા નથી. જ્યાં સુધી ચિત્તમાં કષાયેાના સકારા છે, ત્યાંસુધી મૃત્યુને ભય રહેવાને જ.”
""
ત્યારે ધન્યે કહ્યું : ‘- હે દેવાનુપ્રિય ! હું મૃત્યુભય ઇચ્છતા નથી તેથી જ તેને વધારનારા વિલાસના સંકારાને પણ હું ત્યાગ કરવા ઇચ્છું છું.”
આ સાંભળી જિતશત્રુ રાજાએ આખી નગરીમાં ઘેષણા કરાવી કે, ‘જે લેાકેા મૃત્યુભયને નાશ ઇચ્છતા હોય અને તે માટે વિષયકષાયાને ત્યાગ કરવા કટીબદ્ધ થવા તૈયાર હાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org