________________
ધન્યની કથા
૧૦૯
રેતીના કાળિયા જેવે નિઃસ્વાદ છે; વળી તે ગંગાને સામે પ્રવાહે જવાની પેઠે અને એ હાથથી સમુદ્રને તરવાની પેઠે મુશ્કેલ છે; તથા મેાટી શિલા ઊંચકવા બરાબર છે. સાધુને ભિક્ષા માગવી પડે છે; અને ભિક્ષામાં પેાતાને માટે તૈયાર ન કરેલું એવું વધ્યું ઘટયું સ્વીકારવું પડે છે. વળી મહેમાન માટે તૈયાર કરેલે આહાર, રાજપિંડ, તેમજ મૂલ, કંદ, કુલ, ખીજ અને હિરયાળીનું ભાજન ખાવું કે પીવું પશુ તેને કલ્પતું નથી. હે પુત્ર! તું સુખમાં ઊછરેલા છે, દુઃખ તે કદી તૈયું નથી. તેમજ ટાઢ-તડકા-ભૂખ-તરસ-ચાર-જંગલી જાનવર-ડાંસ-મચ્છર વગેરેના ઉપદ્રવાને તથા વાત પિત્તાદિથી થતા રોગાને અને તેમનાં દુઃખાને તેમજ તેવાં ખીન્ન સંકટા અને વિજ્ઞોને સહવાને તું સમથ નથી.”
rr
ધન્ય : હે માતા ! ખરેખર જિનેનેા મા મંદ શક્તિવાળા, કાયર તથા હલકા પુરુષને તેમજ આ લેાકમાં આસક્ત અને પરલેાકથી પરાઙમુખ એવા વિષયી લેાકાને માટે દુષ્કર છે : પણ ધીર, નિશ્ચિત અને પ્રયત્નવાન પુરુષને તેનું અનુપાલન જરાપણ દુષ્કર નથી.”
આમ જ્યારે ધન્યને કાઈ પણ રીતે સમજાવી ન શકાય, ત્યારે વગર ઇચ્છાએ ભદ્રાએ તેને દીક્ષા લેવાની અનુમતિ આપી. તથા તેના નિષ્ક્રમણાભિષેકની તૈયારીએ કરવા માંડી
પછી ભદ્રાએ જિતશત્રુ રાજા પાસે જઈને કહ્યું “ હે દેવાનુપ્રિય ! મારે એકના એક પુત્ર અ`તની પાસે દીક્ષા લેવા તૈયાર થયા છે. મારે તેના આ છેલ્લા સત્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org