________________
૧૦૨
પાપ, પુણ્ય અને સચમ
તેમણે કુલ ૧૬ વર્ષ ગાળ્યાં હતાં. તેમને મરણ પામેલા જાણી પેલા વિરાએ તેમના પરિનિર્વાણુ નિમિત્તે ધ્યાન કર્યું, તથા તેમનાં વસ્ત્ર-પાત્રા લઈ તેએ શ્રીમહાવીર ભગવાન પાસે આવ્યા, અને જાલીમુનિના મરણની વાત તેમને નિવેદિત કરીને, તેમનાં વસ્ત્રપાત્ર તેમની આગળ રજૂ કર્યાં.
તે વખતે ગૌતમસ્વામીએ ભગવાનને વંદન કરીને પૂછ્યું : હે ભગવન્ ! જાલીસાધુ સ્વભાવે ભદ્ર, વિનયી શાંત એછા ક્રાધમાન-માયા-લેાભવાળા, અત્યંત નિરભિમાની, ગુરુની એથે રહેનારા, કાઈને સંતાપ ન આપનારા તથા ગુરુભક્ત હતા. તે હવે મરણ પામીને કયાં ગયા છે, તથા કત્યાં ઉત્પન્ન થયા છે ? ભગવાને જવાબ આપ્યા હું ગૌતમ ! તે જાલી ચંદ્રક્ષેાક, તેમજ સૌધમ કલ્પથી (સ્વ) માંડીને આરણુ અને અચ્યુત કલ્પ, તથા નવ ગ્રેવયક વિમાને! (દેવલે) ની પણ પાર આવેલા વિજય નામના અનુત્તર વિમાનમાં૧ દેવ તરીકે ઉત્પન્ન થયા છે.
ગૌતમ : હે ભગવન્ ! ત્યાં તેમનું આયુષ્ય કેટલું હશે ? મહાવીરઃ હે ગૌતમ ! અત્રીસ સાગરાપમ વર્ષોં. ગૌતમઃ હું ભગવન્ ! તે ત્યાંથી વ્યુત થઈ ને કયાં જશે? મહાવીરઃ હું ગૌતમ! મહાવિદેહક્ષેત્રમાં જન્મી સિદ્ધમુદ્દ-અને મુક્ત થશે.
ગમન કર્યું હોય, તેમાંથી પ્રતિ' એટલે પાછા શુભ આચાર તરફ આવવું તે. તેમાં, પાતે કરેલી અશુભ પ્રવૃત્તિની નિંદાદ્વારા નિવૃત્તિ, નવા દેાષાના રાધ, અને ભવિષ્યના દેાષાના ત્યાગ-એટલી વસ્તુએ સમાઈ હોય છે.
૧. જીએ આગળ પાન ૧૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org