________________
જાલીકુમારની કથા
માતપિતાની અનુમતિ મેળવીને જાલીકુમારે ભગવાન પાસે સાધુપણાની દી' લીધી.
દીક્ષા લીધા બાદ જાલીકુમાર મહાવીર ભગવાનની ના મુજબ જ ચાલતા–રહેતા-એસતા-સૂતા-ખાતાએ લતા-તથા સર્વે જીવેા પ્રત્યે દયાપૂર્ણાંક વતા હતા, અને એ બાબતમાં જરાપણ આળસ કરતા નહીં. ચાલવામાં-ખેલવામાં-ખાનપાન લાવવા-લેવામાં–પેાતાના સામાન તથા પાત્રાને લેવા-મૂકવામાં – મળમૂત્ર-લીંટ-અળખા વગેરે મેલ નાખવામાં તે સાવધાન રહેતા અને કાળજીથી વર્તતા. માનસિક–વાચસિક-શારીરિક ક્રિયાઓમાં પણ તે સાવધાન રહેતા, મન-વચન-કાયાને વશ રાખતા, ઇંદ્રિયાને વશ રાખતા તથા સુસ યતપણે બ્રહ્મચર્ય ધારણ કરતા વિચરતા હતા. તે ત્યાગી, સરળ, ધન્ય, ક્ષમાવાન, (સહનશીલ), જિતેન્દ્રિય, શુવતી, કાઈ પ્રકારની મૂળાકાંક્ષા (નિદાન) વિનાને, સુંદર સાધુપણામાં લીન અને દમનશીલ હતા.
તેણે ભગવાનના વિરેશ પાસેથી અગિયાર અંગેા શીખી લીધાં. ત્યાર બાદ એક વાર ભગવાન પાસે જઈ તેણે કહ્યું : “ હે ભગવન! તે આપ અનુમતિ આપેા, તે! હું ‘ગુણરત્ન સંવત્સર ' નામનું તપ ધારણ કરવા ઇચ્છું છું.’
"
ભગવાને કહ્યું : ‘હે દેવાનુપ્રિય ! તને જેમ ઠીક લાગે તેમ કર, વિલંબ ન કર.'
પછી જાલીએ ભગવાનની અનુમતિથી નીચે પ્રમાણે ગુણરત્ન તપ આદર્યું" : પહેલા માસમાં સતત ચાર-ચાર ટંકના ઉપવાસ કરવા, અને દિવસે સૂર્યની સામે નજર માંડી, તડકી ૧. તે બધા સવાદની વિગત માટે જુઓ આ માળાનું ધકથા ’પુસ્તક, પા. ૨૦-૬.
C
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org