________________
સુબાહુની કથા
૧
આવશે. તેમાં પણું સાધુ થઈ, તે ભરણુ પામી તે બ્રહ્મલેાકમાં ઉત્પન થશે. ત્યાંથી કરી મનુષ્યજન્મ-પાğ મહાશુક્રકલ્પમાં દેવપણુ –પાછા મનુષ્યજન્મ પાછુ આનત-કલ્પમાં દેવપણું-પાછે. મનુષ્યજન્મ-પાછું, આરણુકલ્પમાં દેવપણું - પાછા મનુષ્યજન્મ પાછુ સર્વો་સિદ્ધ નામના અનુત્તર દેવલેાકમાં દેવપણુ અને ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યજન્મ. તે જન્મમાં તે સર્વ કર્મીના ક્ષય કરી, સિદ્–મુદ્દ–અને મુકત થશે, તથા સર્વ દુ:ખાના અંત લાવશે.
૧. જીએ પ્રકરણને અ ંતે ટિપ્પણુ નં. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org