________________
વ
પાપ, પુણ્ય અને સયમ
ત્યારે, ભગવાને તેમને સુબાહુની કથા
આ પ્રમાણે
કહી સંભળાવી :
હે ગૌતમ ! પૂર્વે અહીં જ ભારતવમાં હસ્તિનાપુર નામે નગર હતું. તેમાં સુમુખ નામે ગૃહસ્થ રહેતા હતા. એક વખત ધધાણ સ્થવિર૧ પાંચસે સાધુએ સાથે વિચરતા વિચરતા તે નગરમાં આવી પહોંચ્યા. તે જાતિ, કુલ, ખલે, રૂપ, વિનય, જ્ઞાન, દન અને ચારિત્રયુક્ત હતા; લાળુ, નમ્ર, એજસ્વી, તેજસ્વી, પ્રતાપી અને કાર્તિમાન હતા; ક્રોધ, માન, માયા, લેભ, નિદ્રા, ઇંદ્રિયેા, સંકટા તથા વિશ્નોને પાર કરનાર હતા; જીવવાની દરકાર વિનાના તથા મરણની ખીરુ વિનાના હતા; તથા જ્ઞાનાદિની આબતમાં મહાબંડારરૂપ હતા. વળી તે તપસ્વી હતા, ગુણવંત હતા, નિર્દોષ ભિક્ષાચર્યોથી જીવનારા હતા, તથા સુવતી, નિગ્રહપ્રધાન, નિશ્ચયપ્રધાન, ક્ષમામુક્તિ-વિદ્યા બ્રહ્મચર્ચા-નિયંમ-સત્ય-પવિત્રતા તેમજ સુબુદ્ધિથી યુક્ત હતા. તે શુદ્ધિમાં હેતુરૂપ, સર્વ જીવેાના મિત્ર, તપના ફળની આકાંક્ષા વિનાના, અચ'ચળ, સયંમરત, સાધુપણામાં લીન, તથા દેખરહિત પ્રશ્નોત્તરવાળા હતા.
તે કાળે ધર્મધેાષ સ્થવિરના શિષ્ય સુદત્ત નામના સાધુ સયમ અને તપ આચરતા તથા એકએક મહિનાના ઉપવાસ કરતા તેમની સાથે જ કરતા હતા. તે સાડાસાત હાથ ઊંચા હતા; તેમને શારીરિક બાંધે ઉગ્ર તેમજ અંતિમકાટીનું ધ્યાન સાધી શકાય તેવા હતા; તેમને વર્ણ કસેાટીના પથરા ઉપર પડેલી સાનાની રેખાસમાન ગૌર હતા; તે ઉગ્ર તપસ્વી હતા,
૧. વડીલ, વૃદ્ધ સાધુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org