________________
પાપ, પુણ્ય અને સચમ
વશીકરણાદિ પ્રયાગાથી રાજા-રજવાડાં-શેઠ-વેપારી સૌને વશ કરી, ઉત્તમ માનુષી ભાગા ભાગવતી રહેતી હતી. એ પ્રમાણે કરતાં કરતાં ઘણું પાપ ભેગુ' કરી, તે ગણિકા ૩૫૦૦ વર્ષોંની ઉમરે મરણ પામી, છઠ્ઠી નરકભૂમિમાં ઉત્પન્ન થઈ. ત્યાં વધારેમાં વધારે આયુષ્ય ૨૨ સાગર વર્ષોનું હાય છે. ત્યાંથી ચ્યુત થઈ ને, તે વમાન નગરમાં ધનદેવને ઘેર તેની પ્રિયગ્ શેઠાણીને પેટે પુત્રી તરીકે ઉત્પન્ન થઈ. તેનું નામ તેનાં માતપિતાએ અંજૂ પાડ્યું.
ધીમે ધીમે તે અનૂ માટી થઈ, અને તેનું રૂપ-લાવણ્ય અદ્ભુત રીતે ખીલી ઊડ્યું. એક વખત વિજય રાજા ઘેાડેસવાર થઈને ધનદેવના ધર પાસે થઈને જતા હતા, તેવામાં તેણે અંજૂને પેાતાના ઘરની અગાશીમાં રમતી જોઈ. તેનું અદ્ભુત રૂપ દેખી રાજાએ પેાતા માટે તેનું માગુ કર્યું, અને તેની સાથે લગ્ન કરી, તે પેાતાના મહેલમાં તેની સાથે ઉત્તમ કામભેગા ભેગવવા લાગ્યા.
ET
ચેાડા વખત બાદ અંજૂ રાણીને યાનિમાં શૂલ ઉત્પન્ન થયું. તેની ભયંકર વેદનાથી તે ખૂબ રિબાવા લાગી. રાજાએ
રા પિટાવીને સૌ વૈદ્યો વગેરે જાણુકારાને એકઠા કર્યાં, તથા ઘણાધણા ઉપાયેા અજમાવી જોયા, પણ કશાથી જૂઅ રાણીને રાગ મળ્યો નહીં. તેથી અંતે આ રીતે રિબાતી, રિમાતી તે પેાતાના દિવસે પૂરા કરે છે.
ગૌતમઃ હે ભગવન્! તે અજારાણી અહીંથી મરીને કાં જશે તથા ત્યાં ઉત્પન્ન થશે?
મહાવીરઃ હે ગૌતમ! તે અજૂરાણી અહીં પેાતાનું ૯૦ વર્ષનું આયુષ્ય પૂરું કરી, મરણ પામી, રત્નપ્રભા પૃથ્વીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org