________________
અનૂની કથા
નારી તરીકે ઉત્પન્ન થશે. ત્યાંથી ભટકતી ભટકતી તે અંતે સતાભદ્ર નગરમાં માર થશે. ત્યાં પારધીએ વડે હણાઈ ને તે તે જ નગરમાં નગરશેઠને ત્યાં પુત્ર તરીકે ઉત્પન્ન થશે. યુવાનીમાં આવતાં સાધુઓ દ્વારા સદુપદેશ સાંભળી, તે પ સાધુ થશે, અને તપ-સયમાદિ ખરાખર આચરશે. પછી તે સૌધ કલ્પમાં દેવ થશે. ત્યાંથી ચ્યવી, તે મહાવિદેહું ક્ષેત્રમાં ઉચ્ચકુળમાં જન્મશે. ત્યાં પણ જુવાનીમાં આવતાં, તે સાધુ થઈ, સયમાદ્ધિ ખરાબર પાળશે અને અંતે સિદ્-મુદ્દે અને મુક્ત થઈ, સવ દુ:ખાના અંત લાવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org