________________
પ્રાચીન શીલકથાઓ
એ જોઈ બ્રહ્મદત્તે વિચાયું કે, આ બધા લેાકેા, હું ગુસ્સે થઈ જાઉં' એ ખીકે, મારી દોષ બતાવશે જ નહિ. માટે હું છૂપે વેષે દેશમાં ક્વા નીકળું, તો વળી મારા દોષ બતાવનારા કોઈ મળી જાય.' આમ વિચારી તે રથમાં એસી, માત્ર સારથિને સાથે લઇ, ક્રવા નીકળ્યે.
#di
સંજોગવશાત્ એવું બન્યું કે, કેશલ દેશને રાજા મલ્લિક પણુ એ જ પ્રમાણે પેાતાના દોષ બતાવનારને શેાધતા, રથમાં બેસી, સારથિ સાથે ફરવા નીકળ્યેા હતેા. તે અતેના રથ એક સાંકડી તથા ઊંંડી ગાડા-વાટમાં સામસામા આવી ગયા. તે નેળ એવી નીચી હતી કે, તેની માનુની ભેખડા ઉપર રથ ચડી શકે તેમ ન હતું. એટલે બેમાંથી એક રથ પાછા વળે, તે જ સામે રથ આગળ જઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org