SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન શીલકથાઓ પ્રજાજન પ્રત્યે શા માટે આમ વગર જાણ્યે હું વધારેપડતું મેલ્યા ? ત્યારથી હું મારા કુરુધમ ખંડિત થયેલેા માનું છું. છતાં કલિંગવાળાઓએ તા તેના ધર્મને અખડ રહેલા માની, તેની પાસેથી ધમ લખી લીધેા. પછી તે તે સોનાની પાટી લઈને પેાતાના રાજા કલિંગરાજ પાસે ગયા. કલેગરાજે એ પંચશીલને યથાચૈાગ્ય ધારણ કર્યાં અને તે પ્રમાણે વર્તવા માંડયું. તેની સાથે જ રાજ્યમાં વરસાદ વરસવા શરૂ થયે, અને လူ့ મહાલય પ્રજાને ઘેરી વળ્યા હતા, તે દૂર થયા. ૧૯ ૧૩ મહાપુરુષની સાચી પૂજા આવ્યા ' હે બુદ્ધ ભગવાનના નિર્વાણુના સમય નજીક ત્યારે તેમણે પેાતાના શિષ્યાને ખેલાવીને કહ્યું : ભિક્ષુએ ! આજથી ચાર મહિના માદહુંનિર્વાણ પામવાને છું. એ સાંભળી, સાતસે ભિક્ષુઓ આખા વખત યુદ્ધની જ તહેનાતમાં રહેવા લાગ્યા; તથા અવારનવાર ટાળે વળીને વીલે માંએ વિચાર કરવા લાગ્યા કે, ‘હવે આપણું શું થશે?’ પરંતુ તિસ્સ નામનેા એક શિષ્ય પેાતાના મન સાથે વિચારવા લાગ્યા : - ભગવાન કહે છે કે, તે હવે ચાર માસ ખાદ્ય નિર્વાણ પામવાના છે. પરંતુ હજી હું તૃષ્ણાએ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004994
Book TitlePrachin Shilkathao
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1956
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy