________________
કુરુપમ બાજુ કોઈ રહી જતું હોય તે તેને ખબર આપવા ત્રણ વખત બૂમ પાડું છું. એક વખત એક ગરીબ કઠિયારે લાકડાં વીણવા તેની જુવાન બહેન સાથે જંગલમાં ગયે હશે. તેને પાછા આવતાં મેંડું થવાથી, મારી છેલ્લી બૂમે જ દરવાજા પાસે તે દેડતે આવી પહોંચ્યો. હું થડે વખત છે , પણ તે તથા તેની બહેન અંદર દાખલ થતાં હતાં
II
' 'till
:
ત્યારે મેં તેને તાકીદ આપતાં કહ્યું કે, “દરવાજે વખતસર બંધ થઈ જાય છે તે તને ખબર નથી, કે આમ મેડી રાત સુધી તારી માનીતીને લઈને બહાર રઝળવા રહ્યો હતે?” પેલો બિચારો જવાબમાં નમ્રપણે બે, “સ્વામી, આ તે મારી બહેન છે!” એ સાંભળી મને થયું, કોઈની બહેનને પત્ની કહેવી એ મેં ભૂંડું કર્યું કહેવાય. રાજાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org