________________
५२
પ્રાચીન શીલકથાઓ થયે, ત્યારથી હું મારો ધર્મ ખંડિત થયેલે માનું છું. માટે અખંડ કુરુધર્મ માટે તે તમે અમારા મજણુ-પ્રધાન પાસે જાઓ.
છતાં કલિંગવાળાઓએ તે પુરોહિતના ધર્મને અખંડિત રહેલો માની, તેની પાસેથી પણ ધર્મ લખી લીધે અને પછી તેના આગ્રહથી તેઓ જણ-પ્રધાન પાસે ગયા.
મિજણી-પ્રધાને કહ્યું: મારો ધર્મ પણ ખંડિત થઈ ગે છે. એક વખત ખેતર માપવા જતાં મેં દેરડાને છેડે બાંધેલે ખીલે એક જગ્યાએ બેસી દીધે. પછી બીજે છેડે પણ ખીલે બાંધી, તે ખીલે હું બેસવા જતું હતું, તેવામાં બરાબર તે ઠેકાણે મેં એક દર જોયું. હવે જે હું ખીલે
't
is it + કે મા
stdf,
Ans
એ
.
(18
%
પ.
. જs
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org