SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ જરા અહારની બાજુએ ખારું, તે રાજાને તેટલી જમીનનું નુકસાન થાય; અને અંદરની બાજુએ ખેાસું, તે ખેડૂતને નુકસાન થાય. એટલે મે દરમાં કશું હાય તા નીકળી જાય તે માટે થાડી ઠોકાઠોક કરી; અને પછી તે દરમાં જ જોરથી ખીલા ખાસ્યા. ત્યાં તે અંદરથી કાઈ પ્રાણીની મરણચીસ સંભળાઈ. તે દિવસથી હું મારા ધર્મને ખંડિત થયેલે માનું છું. માટે તમારે અખંડ કુરુધ જોઈ તે હાય, તેા અમારા રાજસારથિ પાસે જાઓ. તેને ધમ અખંડિત છે. છતાં કલિંગવાળાઓએ તે માજણી-પ્રધાનના ધમને અખંડિત રહેલા માની, તેની પાસેથી પણ ધમ લખી લીધે.. પછી તેએ તેના કહ્યાથી રાજસારથિ પાસે ગયા. રાજસારથિએ કહ્યુંઃ મારે ધર્મ પણ ખંડિત થઈ ગયા છે. એક દિવસ રાજા રાજની જેમ રથમાં બેસી ઉદ્યાન તરફ ફરવા ગયા હતા. સાંજ પડયે રાજા નગર તરફ પાછા ફરવા રથમાં આવી બેઠા. હજી નગર થાડું દૂર રહ્યું હતું તેવામાં ઘનઘેાર વાદળ ચડી આવ્યું. રાજા વરસાદમાં હેરાન થશે એમ માની, મે વેગે દોડતા ઘેાડાઆને પણુ જોરથી ચાબુક માર્યાં. ઘેાડાએ એકદમ ધૃપાટ દોડયા અને વરસાદ પડતાં પડતાંમાં તે અમે નગરે પહોંચી ગયા. પરંતુ ત્યારથી માંડીને હું જોઉં છું કે, ઉદ્યાનેથી પાછા ફરતી વખતે તે જગા આવે છે એટલે ઘેાડાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004994
Book TitlePrachin Shilkathao
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1956
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy