________________
એવામાં વરસાદ વરસવા લાગ્યું. એટલે રાજાજીએ મને ઘેર જવા ન દીધે, અને રાજમહેલમાં જ ખાઈને સૂઈ ગયે. બીજે દિવસે સવારે હું મહેલમાંથી બહાર નીકળીને જેઉં, તે મારા માણસે પલળી ગયેલી હાલતમાં ટાઢે ધ્રુજતા મારા રથ પાસે જ મારા આવવાની રાહ જોતા આખી રાત ઊભા રહેલા ! આમ, એ લોકોને પ્રમાદથી મેં નાહક ત્રાસ આપ્યું, ત્યારથી મારે કુરુધર્મ હું ખંડિત થયેલ માનું છું. માટે અખંડ કુરુધર્મ માટે તે તમે રાજપુરેહિત પાસે જાઓ.
છતાં કલિંગવાળાઓએ તે તેના ધર્મને અખંડિત માની, તેની પાસેથી ધર્મ લખાવી લીધું. પછી તેના આગ્રહથી તેઓ રાજપુરોહિત પાસે ગયા.
રાજપુરોહિતે કહ્યુંઃ મારે ધર્મ પણ ખંડિત થઈ ગયા છે. એક વખત બીજા રાજાએ અમારા રાજાને એક સુંદર રથ ભેટ મોકલ્યા. રસ્તામાં જ મેં તે રથ રાજા પાસે જતે જોયે. ત્યારે મને વિચાર આવ્યું કે, રાજા પાસે ઘણા રથ છે, રાજા જે આ રથ મને આપી દે, તે હાલ ઘડપણમાં ચાલીને જવા-આવવાની મારી તકલીફ દૂર થઈ જાય. પછી હું દરબારમાં પહોંચ્યા. ત્યાં પેલે રથ આવેલે હતું. રાજાએ મને ચાલતે આવતે જોઈ આપમેળે જ તે રથ મને મારા ઉપગ માટે સ્વીકારવા વિનંતી કરી. પરંતુ રાજાના ઘણા આગ્રહ છતાં પછી મેં તે રથ ન લીધે. કુરુધર્મ પાળનારા મને, બીજાની વસ્તુ માટે આમ લેભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org