SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ પ્રાચીન શીલકથાઓ તેમનું રૂપ જોઈ ક્ષણભર હું મોહિત થઈ ગઈ. ત્યારથી હું મારે ધર્મ ખંડિત થયે માની સંતાપ કર્યા કરું છું. માટે અખંડ કુરુધર્મ માટે તે તમે યુવરાજ પાસે જ જાએ.” માત્ર ક્ષણિક મેહથી રાણીને ધર્મ ખંડિત થયો ન કહેવાય એમ માની, કલિંગવાળાઓએ તેની પાસેથી પણ ધર્મ લખાવી લીધું. ત્યાર બાદ રાણીના આગ્રહથી તેઓ યુવરાજ પાસે પહોંચ્યા. યુવરાતિ થઈ ગયે સર કહે,અને મહેલમાં જ યુવરાજે જણાવ્યુંઃ મારે કુરુધર્મ પણ ખંડિત થઈ ગયે છે. અમારા દેશમાં રિવાજ છે કે, યુવરાજ રેજ રાતે છેક છેલ્લે રાજાને મહેલમાં જઈને મળે, તેમને દેશસમાચાર કહે, અને રાજા જે કંઈ કહે તે સાંભળી લે. હું પણ રોજ રાતે રથમાં બેસી રાજમહેલે જાઉં છું. જે હું રાતે રાજાજી સાથે જ જમવાને હેઉં અને રાતે પણ ત્યાં જ સૂવાને હેલું, તે રથમાંથી ઊતરતી વખતે હું લગામ તથા ચાબુક ઘડાઓના ઝંસરા ઉપર નાખી દઉં છું. એટલે મારા માણસે એ નિશાની સમજી લઈ ઘેર ચાલ્યા જાય, અને વહેલી સવારે પાછા આવી હાજર થાય. પરંતુ જે હું તરત જ પાછા ફરવાનો હોઉં, તે મારી લગામ અને ચાબુક વગેરે બેઠક ઉપર રાખીને જાઉં, જેથી મારા નીકળવાની રાહ જોઈને તેઓ ત્યાં જ ઊભા રહે. એક વખત હું એ પ્રમાણે પાછા ફરવાને હવાથી ચાબુક વગેરે બેઠક ઉપર રાખીને મહેલમાં રાજા પાસે ગયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004994
Book TitlePrachin Shilkathao
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1956
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy