________________
પ્રાચીન શીલકથાઓ
એ રાજાના રાજ્યમાં વરસાદ પણ નિયમિત તથા પૂરતા પડવા લાગ્યા. ઋતુએ પણ નિયમિત તથા ઉપદ્રવ વિનાની બની. ભૂત, પ્રેત, કાગળિયું, વગેરેના ત્રાસા શાંત થયા. પરંતુ તે બધા કરતાં રાજાને પેાતાને આ પાંચ ઉત્તમ વસ્તુઓ પ્રાપ્ત થઈઃ—(૧) લાંબુ આયુષ્ય, (૨) શાંત, મનેાહર દેખાવ; (૩) આઠે દિશાઓને કપાવે તેવું શીલઅળ; (૪) નીરેાગિતા તથા રાજ રાજ વધતું પરાક્રમ; અને (૫) ચારે દિશાઓમાં શાંતિવાળું રાજ્ય તથા અંતરમાં નિરંતર આનંદ પામ્યા કરતું ચિત્ત.
સ
અંતે રાજા જ્યારે મૃત્યુ પામ્યા, ત્યારે છેવટની ઘડીએ પણ તેનું શરીરબળ પહેલાં જેવું જ કાયમ હતું, તથા તેની ભૂખ અને નિદ્રાની શક્તિ જરા પણ એછી થઈ ન હતી. મર્યાં બાદ તરત જ તે સ્વગમાં દેવ થયા, અને તેની પ્રજામાંથી પણ કેઈ નરકગામી થયું નહીં.
બુદ્ધ છેવટે કહ્યું : “હે ભિક્ષુએ, પૂર્વ રાજા હું પાતે જ હતા.”
જન્મમાં તે
ભિક્ષુએ તે સાંભળી અત્યંત આનંદિત થયા તથા ભગવાન બુદ્ધને વારવાર પ્રણામ કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org