________________
કોણ જીત્યું? દાનેશરી તરીકે કેશલ દેશના રાજાની માટી નામના હતી. દીન-દરિદ્રોનું તે આશ્રયસ્થાન હતું. માતાપિતાની પાસે જેમ બાળક દેડી જાય, તેમ દુઃખમાં દુઃખી લો કે તેની પાસે દેડી જતા.
કોશલરાજની એ કીર્તિ કાશીરાજથી સહન થઈ શકી નહીં. તે ઈર્ષ્યાથી બળી જવા લાગ્યાઃ “મારી પ્રજાનાં માણસે મારા કરતાં કેશલરાજને મોટે માને ? મારા કરતાં જેનું પદ નીચું છે તેની, મારી જ પ્રજામાં આટલી બધી કીતિ ?' એમ વિચારી તેણે એક દિવસ પિતાના સેનાપતિને કહ્યું, “સેનાપતિ, ચાલે હાથમાં તલવાર લે અને લશ્કર તૈયાર કરે. મારા કરતાં કેશલરાજને મેટા થઈ બેસવું છે. તો એને જરા પાઠ શીખવીએ.”
કાશીરાજે સૈન્ય તૈયાર કરી કેશલ દેશ ઉપર ચડાઈ કરી. કેશલરાજ રણસંગ્રામમાં હારી જવાથી લાજને માર્યો જંગલમાં પલાયન કરી ગયે. વિજયી કાશીરાજ દરબાર ભરી, મદથી હસતે હસતે સભાસદોને કહેવા લાગ્યા,
જેનામાં ધન સાચવવાની તાકાત ન હોય, તેણે દાનેશરી થવા નીકળવું ન જોઈએ!”
પરંતુ લોકમાં હાહાકાર મચી ગયે. બધા કહેવા કહેવા લાગ્યા, “રાહુ ચંદ્રને ગળી ગયે; લક્ષમીજીએ પણ
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org