SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૧૨ दो उण नया भगवया, दव्वट्ठिय पज्जवट्ठिया णियया । ન ચ પુગુણો વિ હુંતો, ગુપટ્ટમ-નોવિ સુન્નતો | રૂ-૧૦ | (સ.પ્ર.) जं च पुण भगवया, तेसु तेसु सुत्तेसु गोयमाईणं । પષ્યવસUT ળિયા, વારિયા તેમાં પન્નાયા ! રૂ-૧૧ |(સ.પ્ર.) રૂપાદિકનઈ ગુણ કહી સૂત્રિ બોલ્યા નથી. પણિ “વUUUMવી નથuઝવ' ઇત્યાદિક પર્યાય શબ્દો બોલાવ્યા છો. તે માહિં તે પર્યાય કહિછે, પણ ગુણ ન કહિછે. અનઈ “ગુણવાન, ઈત્યાદિક ઠામિ જે ગુણ શબ્દ છઈ, તે ગણિત શાસ્ત્રસિદ્ધ પર્યાયવિશેષ સંખ્યાવાચી છઈ, પણ તે વચન ગુણાસ્તિકનયનો વિષયવાચી નથી. उक्तं च सम्मतौजंपति अस्थि समये, एगगुणो दसगुणो अणंतगुणो । વોર્ડ પરિપામો, પાડું તણાં વિસો રૂ-શરૂ (સઅ.) गुणसद्दमंतरेणवि, तं तु पज्जवविशेषसंखाणं । સિફ પાવર, સંરવા સત્યધખો અ ય મુળત્તિ // રૂ-૨૪ . (સ.પ્ર.) जह दससु दसगुणम्मि य, एगम्मि दसत्तणं समं चेव । દિગ્ય ગુરૂદે, તહેવ અ પિ વધ્યું છે રૂ-૨ | (સ.અ.) ઈમ ગુણ, પર્યાયથી પરમાર્થષ્ટિ ભિન્ન નથી. તો તે દ્રવ્યની પરિ શક્તિરૂપ કિમ કહિછે ? ર-૧૨ . મુખ્ય કરનાર નય એ દ્રવ્યાર્થિક .. પર્યાયને મુખ્ય કરનાર નય એ પર્યાયાર્થિક. હવે ગુણ પણ જો સ્વતંત્ર પદાર્થ હોય તો એને મુખ્ય કરનાર દૃષ્ટિકોણ પણ હોય તો ખરો જ. માટે એનો ગુણાર્થિક નય. પણ કહેલો હોવો જોઈએ. શ્રી સમ્મતિપ્રકરણમાં કહ્યું છે કે – ભગવાન્ વડે નિયત રીતે દ્રવ્યાથિર્ક અને પર્યાયાર્થિક એમ બે જ નય કહેવાયા છે. જો ગુણ પણ સ્વતંત્ર પદાર્થ હોત તો ગુણાર્થિક નય હોવો પણ યુક્ત હોત. વળી ભગવાનું વડે શ્રી ગૌતમગણધર વગેરેને તે તે સૂત્રોમાં રૂપાદિ ગુણોની “પર્યાય' સંજ્ઞા જ કહેવાયેલી છે. માટે પણ રૂપાદિ ગુણો એ પર્યાયો જ છે. શ્રી ભગવતી વગેરે સૂત્રોમાં શ્રીગૌતમ ગણધર વગેરે વડે પ્રશ્નો પૂછાયા. અને ભગવાનું વડે જવાબ અપાયા.. આમાં રૂપ-રસ-ગંધ-સ્પર્શ વગેરેને ગુણ કહીને નથી કહ્યા.. પણ વણપજ્જવા... ગંધપજવા. આમ “પર્યાય’ શબ્દથી જ કહ્યા છે, માટે એને પર્યાય કહેવા જોઈએ, પણ ગુણ નહીં. શંકા - સૂત્રમાં તો ગુણ શબ્દ પણ વાપરેલો જોવા મળે છે. જેમકે એક ગુણકાળો. દ્વિગુણ કાળો વગેરે... સમાધાન - આમાં જે “ગુણ' શબ્દ છે તે તમે કહો છો એ રૂપાદિ ગુણોને જણાવનાર “ગુણ શબ્દ નથી. પણ જે ગણિતશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે અને પર્યાયવિશેષરૂપ છે એવી સંખ્યાને જણાવનાર ગુણ' શબ્દ છે. એટલે કે તે “ગુણ” શબ્દ ગુણાસ્તિક નયનો જે વિષય બને એવા ગુણને જણાવનાર નથી. શ્રી સમ્મતિગ્રન્થમાં કહ્યું જ છે કે – ગુણને સર્વથા સ્વતંત્ર માનનાર કેટલાક એમ કહે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004991
Book TitleDravya Guna Paryaya no Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy