SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ આ રાગદ્વેષાદિ મળ પર-ઘરમાં લઈ જાય છે, ને પર-ઘરમાં બાંધી રાખે છે. પ્રવે-પરઘર એટલે શું? ઉ૦-પુદ્ગલનું સ્વરૂપ તે પરઘર. બંગલો સરસ ! દાગીના સરસ !” તે પુદ્ગલનાં સ્વરૂપને “સરસ' કર્યું એ રાગ જીવને પરઘરમાં લઈ ગયો. આત્માનું સ્વરૂપ એ સ્વઘર. “હું શુદ્ધ જ્ઞાનવાળો આત્મા કેવો સરસ "એ ન આવડ્યું. અનંતાકાળ આજ કર્યું કે જીવ પરઘરમાં રખડતો રહ્યો. છતાં હજી એને કંટાળો નથી કે આ પરઘરમાં કયાં સુધી રખડ્યા કરવાનું? કોણ જાણે હું પોતાના ઘરમાં કયારે આવીશ ?” એ વિચાર નથી આવતો. રાગાદિમળ તોડીએ તો પછી સ્વઘરમાં અવાય. દા. ત. જુગારી હરામી છોકરો હોય તો માબાપ શું કરે? તેને ઘરમાં પેસવા ન દે. ભલે તે બહાર ભટકતો રહે. રાગાદિમળ રાખવો છે એ જુગાર છે, એ શુદ્ધ જ્ઞાન-ક્ષમા-નિર્લોભતા વગેરે સ્વઘરમાં જીવને પેસવા ન દે, ભલે જીવ બહાર પરપુગલમાં ભટકતો રહે, એવું રાગાદિમન કરે છે. જબુકુમારનો કાકો જુગારી હતો. ભાઈએ કહ્યું : “આવું આપણને ન શોભે.” તેણે તે ગણકાર્યું નહીં, તો અંતે ભાઈએ કહી દીધું : “આવીશ નહિ ઘરમાં, બહાર ભટકતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004983
Book TitleNavpada Prakash Part 2
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy