________________
સિદ્ધ
હું એ હું નહિ, પણ મારા પડોશી સાધુ તે હું.” “તેને તકલીફ એટલે મને તકલીફ “મારે સેવાની જરૂર એટલે એને સેવાની જરૂર.”
પોતાના આત્માની શુદ્ધ જ્યોતિ છે. તે સિદ્ધ થાય એટલે તેને અનુપમ જ્યોતિ મળી ! સિદ્ધ ભગવંતની અનુપમ
જ્યોતિ છે. સિદ્ધ ભગવંત અનુપમ છે. તેમને કોઈ ઉપમા નથી. એમનું અનંત સુખ કેવું એ કોઈ દુન્યવી ઉપમાથી ન બતાવી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org