________________
અરિહંત
કેવળજ્ઞાનથી ?
ત્યારે તેમને થયું કે “અરેરે ! કેવળજ્ઞાની પાસે મેં સેવા કરાવી ? ?
આચાર્ય પૂછે છે : હવે મારે કેટલા ભવ કરવા પડશે? આવા મેટા જ્ઞાની પૂજ્યની પાસે સેવા કરાવીએ તે ઘણું ભવ કરવા પડે એમ આચાર્ય મહારાજ સમજે છે.
આથી તેમને પારાવાર ખેદ થય ને પૂછ્યું: “મારે કેટલા ભવ?
તે સાધ્વીજી મહારાજ કહે, “ચિંતા ન કરશો. આ તમારે છેલ્લે ભવ છે, તમને કેવળજ્ઞાન થશે.”
કયારે કેવળજ્ઞાન થશે? ) ગંગા પાર કરતાં
આમાં સમય તે કહો નથી તે જે હમણાં જ પાર કરે તો સારું. તરત કેવળજ્ઞાન મળે, એમ વિચારી તેઓ ઊઠ્યા, નાવમાં બેઠા, વેરી દવે નાવડું ડેલં ડેલ કર્યું, અને લેકોને ભાસ કરાવ્યો કે “આ માથામુંડિયા મુનિ અપશુકન છે.”
મુનિને લેકેએ બંડલની જેમ ઊંચકી નદી પર ફેંકયા: “જાવ, નદીમાં પડે.”
ફેંક્યા તે કયા પણ ઉપરથી પડતા હતા, ત્યારે તેમને વરી દેવે ભાલામાં ઝીલ્યા.
અહીં કેવળજ્ઞાન યાદ ન આવે ?
“સાધ્વીજીએ તે કેવળજ્ઞાન કહ્યું, પણ અહીં ભાલાજ્ઞાન મળ્યું આવું યાદ આવે કે નહિ ?
ના, સાધના વિશુદ્ધ હતી. સાધનામાં ફળને વિચાર નહિ કરવાને, સાધનાને જ વિચાર રાખવાને ત્યાં સાધના મુખ્ય હતી: અહિંસા-સંયમની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org