SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ નવપદ પ્રકાશ ભાવથી વહેારાવવા જતાં પક્ષી જવલાં ચણી ઝાડ પર એસી ગયું, પાછા વળતાં જવલાં ન દેખી સાનીને ગભરા મણ થઇ કે ‘રાજાને, સમયસર જવલાં હાજર ન હાય તે, વામ શુ' ? ' એના મનને મુનિએ જવલાં ઉઠાવ્યાની શકા થઈ, મુનિને પૂછતાં મુનિએ પક્ષીની હત્યા થવાના ભયથી મૌન નાખ્યું. પેલાની શંકા વધુ જોર કરી ગઈ અને જવલાં કઢાવવા મુનિને માથે વાધર વીંટી તડકે ઊભા રાખ્યા; એમ સમજીને કે હમણાં જરા માથુ ખેચાશે એટલે જવલાં આપી દેશે. મુનિ તા એમાં કેવળજ્ઞાન પામી કાળ કરી મેક્ષે ગયા. ભવ્ય ભાવ માટે ત્રીજી શરત : સાધનામાં ફળની આશસા ન જોઈએ. સાધનાથી દુન્યવી ફળ મળે એવા વિચાર નહિ, અર્થાત પૌલિક આરાસા ન જોઈએ. ‘આ સાધના કરૂં ને આ દુન્યવી ફળ મળે? એ ફળની આશસા છે, એટલું જ નહિ; પણ સાધના વખતે મને લોકોત્તર ફળ મળે એવા વિચાર પણ નહિ લાવવાના, કેમકે એમ કરતાં સાધનાના જોશ-વેગ માળેા પડે. સાધના એટલે સાધના. ખસ, એના જ ભાવમાં લયલીન થઈ જવાનું સાધના જેટલી જોરદાર એટલી સાધ્યસિદ્ધિ વહેલી નિકટ, અણિકા પુત્ર દા. ત. કેવળજ્ઞાની પુષ્પચૂલા સાધ્વીજી મહારાજે અણિ કાપુત્ર આચાર્ય મહારાજને કહ્યું : 'આપને માટે હું ગોચરી વરસાદના અચિત્ત પાણીમાંથી લાવી છું.” અચિત્ત શી રીતે જાણ્યુ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy