________________
૭૪
નવપદ પ્રકાશ
ભાવથી વહેારાવવા જતાં પક્ષી જવલાં ચણી ઝાડ પર એસી ગયું, પાછા વળતાં જવલાં ન દેખી સાનીને ગભરા મણ થઇ કે ‘રાજાને, સમયસર જવલાં હાજર ન હાય તે, વામ શુ' ? '
એના મનને મુનિએ જવલાં ઉઠાવ્યાની શકા થઈ, મુનિને પૂછતાં મુનિએ પક્ષીની હત્યા થવાના ભયથી મૌન નાખ્યું. પેલાની શંકા વધુ જોર કરી ગઈ અને જવલાં કઢાવવા મુનિને માથે વાધર વીંટી તડકે ઊભા રાખ્યા; એમ સમજીને કે હમણાં જરા માથુ ખેચાશે એટલે જવલાં આપી દેશે. મુનિ તા એમાં કેવળજ્ઞાન પામી કાળ કરી મેક્ષે ગયા.
ભવ્ય ભાવ માટે ત્રીજી શરત : સાધનામાં ફળની આશસા ન જોઈએ. સાધનાથી દુન્યવી ફળ મળે એવા વિચાર નહિ, અર્થાત પૌલિક આરાસા ન જોઈએ.
‘આ સાધના કરૂં ને આ દુન્યવી ફળ મળે?
એ ફળની આશસા છે, એટલું જ નહિ; પણ સાધના વખતે મને લોકોત્તર ફળ મળે એવા વિચાર પણ નહિ લાવવાના, કેમકે એમ કરતાં સાધનાના જોશ-વેગ માળેા પડે. સાધના એટલે સાધના. ખસ, એના જ ભાવમાં લયલીન થઈ જવાનું સાધના જેટલી જોરદાર એટલી સાધ્યસિદ્ધિ વહેલી નિકટ,
અણિકા પુત્ર
દા. ત. કેવળજ્ઞાની પુષ્પચૂલા સાધ્વીજી મહારાજે અણિ કાપુત્ર આચાર્ય મહારાજને કહ્યું : 'આપને માટે હું ગોચરી વરસાદના અચિત્ત પાણીમાંથી લાવી છું.”
અચિત્ત શી રીતે જાણ્યુ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org