________________
અરિહંત
૭૩ મોટો ચક્રવતી ઘરે આવે ને ઠાઠમાઠથી તેની આરતી ઉતારી, તેની કિંમત નથી, પણ નવપદની આરતી ઉતારે, તેની કિંમત છે.
પૂજા વખતે આહાર-વિષયકષાય વગેરે દશ સંજ્ઞાને -એકેને ત્યાં ન ઊઠવા દે, ત્યારે ભવ્ય ભાવ આવે.
દા. ત. પૂજન ચાલુ વખતે ભેજનો સમય થયે છે' એવી બહાર સંજ્ઞા ન ઊઠવા દે.
પરેઢિયે પ્રતિકમણ કરતી વખતે “પ્રતિક્રમણ કરી જલદી સૂઈ જઉ એવી નિદ્રા-સંજ્ઞા ન ઊઠવા દે; કારણ કે આહાર સંજ્ઞા જ પૂજનને ડહેન્યા કરે, નિદ્રા સંજ્ઞા પ્રતિકમણને ડહેન્યા કરે, તે એ પૂજનક્રિયા વિશુદ્ધ ન ગણાય,
જેને અત્યંત કર્તવ્ય માને તે ભવ્ય. શ્રેણિકની ત્રિકાળ પૂજા :
રાજા શ્રેણિક ત્રિકાળ પૂજા કરતાં, ચોખાને સાથિયો નહિ, પરંતુ સેનાના જવલાને સાથિ ને વળી તે તાજા જવલાને; ગઈકાલે સાંજે બનાવેલ, સવારે તે હાજર બપોરે જોઈએ તે સવારમાં તૈયાર કરેલ ચકચકિત નવાં સોનાનાં-સાંજની પૂજા વખતે બપોરે બનાવેલ હોય, એકદમ તાજાં ને તાજાં જવલાં જોઈતાં હતાં. સેની ને મુનિ:
આ જવલના નિર્માણના પ્રસંગમાં મેતારજ મુનિને સેની તરફથી ઉપસર્ગ આવેલ. મધ્યાહૂને મુનિ સોનીને ત્યાં ગોચરીએ આવ્યા. સોની જવલાં ઘડતે ઊઠ ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org