________________
નવપદ પ્રકાશ તે બેલી ઉઠે છે: અરે! આ તારી પાપિણી માએ શું કર્યું?
ચંદના બેલી : બાપુ! આમાં માને કેઈ વાંક નથી આ તે મારા કર્મના વાંકે થયું છે.
આ શું છે? ભગવાને કહેલા કર્મના અટલ સિદ્ધાંત પર હાડેહાડ શ્રદ્ધા છે. તે સમ્યગદર્શનની આરાધના છે.
ચંદના વધારામાં કહે છે : બાપુ! ખરેખર તો આમાં કશું ખોટું થયું નથી. આમ ખાનપાન, હરવું ફરવું, કેશ સમારવા, બીજા કામકાજમાં પડવું, વગેરેમાં મારા મહાવીર ભગવાનને વારે વારે ભૂલવાનું થાત; એના બદલે મુંડિત માથે અને પગમાં બેડીએ અહીં સ્થિરતા મળવામાં મારા પ્રભુને યાદ કર્યા કરવાને સરસ મોકો મળી ગયે!
આ પણ શું છે?
વીતરાગ પ્રભુ પરના અત્યંત નિર્દોષ રાગ રૂપી સમ્યગુ દશનની આરાધના છે. સમ્યગુદર્શન એટલે વીતરાગ પ્રભુ પર અથાગ રેગ-નિરાશંસ ભાવે રાગ.
એમ સુગુરુ, અને સુધર્મપર અથાગ રાગ એ પણ સમ્યગૂ દશન છે. મંત્રી બેલડીની સાત્ત્વિકતા :
ગુજરાતના રાજા વિરધવલના મહામંત્રી વસ્તુપાળે મંત્રીપદું સ્વીકારતાં પહેલાં કહી દીધેલું કે અમારી વફાદારી, આજ્ઞાંકિતતા પહેલા અમારે દેવાધિદેવ અરિહંત પરમાત્મા અને ગુરુ ત્યાગી મુનિવર પ્રત્યે રહેશે. તે પછી તમારી આજ્ઞા માન્ય રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org