SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત ૬૭ અસ, નવપદ્મધ્યાનથી આમ ઉત્તરોત્તર આત્મપ્રગતિ થવાની. નવપદ્મતું ધ્યાન આ કામ કરે છે. એ ધ્યાનમાં નવપદની આધી આરાધના આવે છે, એટલે પ્રાથમિક જીવને નવપદના કોઇ એક પણ પદ્મ પ્રત્યે માત્ર અહેાભાવ પણ આવે, તે એ પણ નવપદની આરાધના છે. દા.ત. હે ! કેવા અનુપમ અરિહંત ભગવાન ! અહા ! કેવા સિદ્ધ ભગવાન ! એવા અહેાભાવ. ભલે વિશેષ આરધના આગળ પર આવશે છતાં પહેલે પએિ નવ ઢ પ્રત્યે અહેાભાવની આરાધના આવે, ત્યાંથી નવપનું ધ્યાન શરૂ થઈ ગયું, યાવત્ સમ્યગ્દર્શન પેાતાને પ્રાપ્ત ન પણ થયુ હોય, છતાં સમ્યગૂઢર્શન પ્રત્યે અહેાભાવ આવે, ત્યારથી એની આાધના શરૂ થઈ. સફ્ત્વની શ્રેષ્ઠતા : પ્ર૦-સમ્યગૂદનની આરાધના એટલે શું? ઉ–સમ્યગૂદાનની આરાધના એટલે સર્વજ્ઞ જિનેશ્વર ભગવાને કહેલા તત્ત્વ ખ્ય ભારે વિશ્વાસ એવા વિશ્વાસ કે કોઈ મોટી કટોકટીના અવસરે પણ જિનેાકત તત્ત્વથી વિપરીત વિચારવાનું નહીં, ચંદનમાળાની પ્રસન્નતા : દા. ત. ચંદનબાળાને પાલકપિતા ધના શેઠને ત્યાં એમની પત્ની મૂળાએ ઈર્ષ્યાથી એનું માથું મુંડાવી નાખ્યું, ભોંયરામાં ઉતારી, પગમાં બેડીનાખી, બેડીને તાળુ લગાવી દીધું અને પેાતે ચાલી ગઈ, ધના રોડને ત્રણ દિવસે તેને પત્તો મળ્યા. ભવરામાં ઉતર્યાં, ચંદનાને જોઈ રડી પડયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy