________________
અરિહંત
૫
આ અપૂર્વ અવસર મળી ગયો સમજી આનંદ માન્યા તા એ કમના ઉદય નવાં અશુભ કર્મો ધાવનારા અનતા નથી, કેમ કે એનામાં દુ:ખદ અશુભ અનુબંધ શક્તિ નથી; પરંતુ ભલે સામાન્ય અશાતા વેદનીયના ઉદય છે, કિંતુ એ વખતે હાયવાય છે, ખેદ છે, ઉકળાટ છે, તો એ અશુભ કમ અધાવનાર અને છે. ત્યાં એ ભાગવતાં અશાતા વેદનીય કને અશુભાનુમ ધી અશુભ અનુષંધવાળાં કહેવાય, એટલે કે એ કર્મીમાં દુ` અને દુ:ખદ અશુભાનુમધશક્તિ છે.
નવપદની એકાગ્ર આરાધનાથી ઉત્તમ ધ્યાનથી કર્યાની દુ:ખદ મ યાને અશુભાનુબંધ શક્તિ તૂટી જાય છે, પછી ભલે પૂર્વ કમ નિકાચિત હાય અને તેથી એ અવશ્ય ભાગવાઇને જ જાય એવુ હાય પણ તપ વગેરેથી નાશ પામે એવુ હાય, તા એને ભાગવવુ પડશે, કિંતુ જો નવપદ ધ્યાનથી એની અશુભાનુમ ધ શક્તિઓ તોડી નાખી છે. હવે એ ક ભાગવાતાં હાયવેાય, કષાય, અશુભધ્યાન, અસમાધિ વગેરે બીલકુલ નહિ થાય.
સ્વાભાવિક છે કે આમ નવા અશુભ કર્માંધ અટકયા એટલે ભાગવાતું નિકાચિત પણ અશુભ કમ નિર્ધાર્સ મરી ગયુ એટલે કે એ સમૂળ છૂટી ગયું.
તીર્થંકર મનનાર આત્માએ પૂર્વ ભવામાં નવપદ્મ આરાધનાથી કના દુમ છેઢી નાખ્યા છે.
દા.ત, મહાવીર ભગવાન ત્રિપુષ્ઠ વાસુદેવના ૧૮મા ભવમાં તીવ્ર કષાયથી શય્યાપાલકના કાનમાં તપાવેલુ` સીસું
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org