________________
નવપદ પ્રકાશ ઉ–ધ્યાન એટલે એકાગ્રતા પછી ચાહય તે મનની હે,
વચનની છે, તે કાયાની એકાગ્રતા હો, માટે તે કહેવાય છે કે – જ્ઞાન ધ્યાનમાં ઉજમાળ રહેજે.'
આમાં “જ્ઞાન એટલે સ્વાધ્યાય, અને “ધ્યાન એટલે ક્યિા. ધ્યાનને આ અર્થ શ્રી “બહત ક૯૫ માં આપેલો છે.
જ્ઞાન એટલે શ્રત ધર્મ, ધ્યાન એટલે ચારિત્ર ધર્મ,
જ્ઞાન-ધ્યાનમાં ઉજમાળ રહે, એમાં ધ્યાનમાં ઉજમાળ રહે એટલે ? ચારિત્ર ધર્મ–સાધુચર્યા–સાધુ સમાચારીસાધ્વાચાર તેમાં ઉજમાળ રહે!
અહીં શંકા થાય કે આ આચારપાલનમાં ધ્યાન કયાં આવ્યું?
તે એનું સમાધાન એ છે કે “તેમાં એકાકાર તન્મય બની જાવ તે ધ્યાન સારાંશ:
નવપદનું ઉત્તમ ધ્યાન એટલે તન્મયતા પૂર્વક નવપદની બધા પ્રકારની ઉત્તમ આરાધના નવપદની આરાધના એટલે દુર્ભમ કર્મને નાશ :
શ્રી સિદ્ધચક-નવપદની આવા સમગ્ર પ્રકારની એકાગ્ર આરાધનાથી કર્મના દુર્મમાં ચકચૂર થઈ જાય છે દુર્મમ એટલે દુ:ખદ મર્મસ્થાન અને તે છે એની અશુભાનુબંધ શક્તિ ,
દા. ત. અશાતા વેદનીય ભારે હોય, પરંતુ જે એ વખતે જીવને હાય ય નથી પણ સમાધિ છે. કર્મક્ષય કરવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org