________________
અરિહંત
જ્ઞાનની આરાધના કરવી છે, તે જ્ઞાનનું સાધન-શ્રુતના આશ્રય પુસ્તક પણ આદરણીય છે, એનું મૂલ્યાંકન એ રીતે થાય કે પુસ્તક લઈ ને જ્ઞાન ભણવાનુ કરતાં પહેલાં પુસ્તકને હાથ જોડાય, જેમ ગુરુ જ્ઞાનદાતા છે, તે એમને પહેલાં હાથ જોડી નમસ્કાર્ કરાય છે, તેમ પુસ્તક પણ જ્ઞાનદાતા છે, તેને હાથ જોડી નમસ્કાર કરવાનું કેમ ચૂકાય ? એટલું જ નહિ, પણ પુસ્તકને ઊંચે આસને રાખવું જોઈએ એને અગલમાં ન મરાય, પણ મહુ માનપૂર્વક હાથમાં લઈને ચલાય—તે પણ પુસ્તકવાળા હાથ નાભીથી નીચે ન જવે જોઈ એ. વળી પુસ્તકને પેાથીમાં બાંધેલુ વ્યવસ્થિત રખાય. આવુ બધુ, પુસ્તકનું મૂલ્યાંકન નથી ... જ્ઞાન આત્મામાં પજળે નહિ-પારણમે નહિ–ઉપર ઉપર રહે, પછી ગમે તેટલુ ભણા
નયસારે મુનિના મૂલ્યાંકનનું એ કાર્ય કર્યું. પછી ઉત્તરત્તર ભાવમાં નવપદની સાધના કરતા ગયા; જ્યાં એ ચૂકયા તે નીચે ઉતર્યા; ને મૂલ્યાંકન કરતા ગયા તેા સાધના વધતી ચાલૌ.
૬૩
પ્ર૦–નવપનું ધ્યાન એટલે શુ?
ઉ-ભવ્ય એવા નવપના ધ્યાનથી જેમણે કર્માંના દુ
ને અર્થાત્ અશુભ અનુમાને ચકચૂર કરતા ગયા. તે અરિહંત-સિદ્ધ–આચાય ઉપાધ્યાય સાધુ-દર્શન-જ્ઞાન -ચારિત્ર-તપ-એ નવપદનું ધ્યાન, એકેએક પદની એકાગ્રતાથી સાધના-તે નવપદ્મનું ઉત્તમ ધ્યાન છે. પ્ર-ધ્યાન એટલે એકાગ્ર ચિંતન, એમાં સાધનાની ક્રિયા
કયાં આવી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org