SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત જ્ઞાનની આરાધના કરવી છે, તે જ્ઞાનનું સાધન-શ્રુતના આશ્રય પુસ્તક પણ આદરણીય છે, એનું મૂલ્યાંકન એ રીતે થાય કે પુસ્તક લઈ ને જ્ઞાન ભણવાનુ કરતાં પહેલાં પુસ્તકને હાથ જોડાય, જેમ ગુરુ જ્ઞાનદાતા છે, તે એમને પહેલાં હાથ જોડી નમસ્કાર્ કરાય છે, તેમ પુસ્તક પણ જ્ઞાનદાતા છે, તેને હાથ જોડી નમસ્કાર કરવાનું કેમ ચૂકાય ? એટલું જ નહિ, પણ પુસ્તકને ઊંચે આસને રાખવું જોઈએ એને અગલમાં ન મરાય, પણ મહુ માનપૂર્વક હાથમાં લઈને ચલાય—તે પણ પુસ્તકવાળા હાથ નાભીથી નીચે ન જવે જોઈ એ. વળી પુસ્તકને પેાથીમાં બાંધેલુ વ્યવસ્થિત રખાય. આવુ બધુ, પુસ્તકનું મૂલ્યાંકન નથી ... જ્ઞાન આત્મામાં પજળે નહિ-પારણમે નહિ–ઉપર ઉપર રહે, પછી ગમે તેટલુ ભણા નયસારે મુનિના મૂલ્યાંકનનું એ કાર્ય કર્યું. પછી ઉત્તરત્તર ભાવમાં નવપદની સાધના કરતા ગયા; જ્યાં એ ચૂકયા તે નીચે ઉતર્યા; ને મૂલ્યાંકન કરતા ગયા તેા સાધના વધતી ચાલૌ. ૬૩ પ્ર૦–નવપનું ધ્યાન એટલે શુ? ઉ-ભવ્ય એવા નવપના ધ્યાનથી જેમણે કર્માંના દુ ને અર્થાત્ અશુભ અનુમાને ચકચૂર કરતા ગયા. તે અરિહંત-સિદ્ધ–આચાય ઉપાધ્યાય સાધુ-દર્શન-જ્ઞાન -ચારિત્ર-તપ-એ નવપદનું ધ્યાન, એકેએક પદની એકાગ્રતાથી સાધના-તે નવપદ્મનું ઉત્તમ ધ્યાન છે. પ્ર-ધ્યાન એટલે એકાગ્ર ચિંતન, એમાં સાધનાની ક્રિયા કયાં આવી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy