________________
૬૨
નવપદ પ્રકાશ
દા. ત. નયસાર હજુ ધર્મ પામ્યા નથી, પરંતુ અતિથિ સત્કારની બુધ્ધિએ જાતે અતિથિને શેાધવા જતાં જંગલમાં મુનિ મળ્યા, મુનિ પ્રત્યે સહાનુભૂતિ બતાવી અને તેમના સત્કાર કર્યાં. મુનિપણાના ધર્મને અનુકૂળ રહીને મુનિની સરભરા કરી, ગેરી હેારાવી, ભેજન પત્યા બાદ એ મુનિએને જંગલમાં રસ્તે ચઢાવવા પોતે જાતે ચાલ્યા અને રાજમા આવી જતાં મુનિઓએ કહ્યું : ‘અમારે તને કાંઇક કહેવુ છે,’
મુનિપદનું મૂલ્યાંકન :
નયસાર : “ એÒા ! મારા અહેાભાગ્ય ! આપ કહેવા ઈચ્છા છે ? કાં હું નરાધમ ને કાં આપ મહાત્મા ! હું હલકા માણસ આપની મહેરબાનીને લાયક ક્યાંથી હેાઉ"? આપ જરૂર મને આપના નાનામાં નાના શિષ્ય જેવા સમજી મને સુખેથી કહો.”
આ બધું મુનિપદનું મૂલ્યાંકન છે.
સુનિ તેને કહે છે : “તે જે રસ્તા બતાવ્યા તે દ્રવ્ય માગ છે, પરંતુ ભાવ મા –મેાક્ષના માર્ગ પણ છે. એમ કહીને ભાવમાર્ગ સમ્યકૢજ્ઞાન-દર્શન-ચારિત્રની અને એ આપનાર સુદેવ-સુગુરુ સુધર્માંની એળખ કરાવી.
પ્ર-આત્મામાં ઉન્નતિ શી રીતે થાય છે ? ઉ–એનું આ પહેલું પથયું છે કે જે કાઈ પૂજ્ય છે, આરાધ્ય છે, આદીય છે તેનું મૂલ્યાંકન કરવું. દા. ત. આચાર્ય માટે પણ સાધુપદ આદરણીય છે તે પછી ભલે એમાં સૌથી નાના માલમુનિ પણ આવી જાય– આ એનું મૂલ્યાંકન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org