________________
વાચના
મહા વદ ૯, ૨૦૩૬
૨૫-૧-૮૦
અરિહંત
નવપદના ધ્યાનનો પ્રભાવ ક કમ મમ ચકચૂર જેણે ભલાં ભવ્ય નવપદ ધ્યાનેન તેણે કરી પૂજના ભવ્યભાવે ત્રિકાળે, સદા વાસિયે આતમા તેણે કાળે”. જિકે તીર્થકર કમ ઉદયે કરીને, દીયે દેશના ભવ્યને હિત ધરીને; સદા આઠ મહાપાડિહારે સમેતા, સુરેશ નરેશે સ્તવ્યા બ્રહ્મપુતા. કર્યા ધાતિયાં કર્મ ચારે અલગ્ગા, ભાવોપગ્રહી ચાર જે છે વિલમ્મા; જગત પંચ કલ્યાણકે સૌખ્ય પામે,
નમો તેહ તીર્થકર મોક્ષકામે.” કાવ્યાW :
ઉત્તમ અને સુંદર નવપદના ધ્યાનથી જેમણે કમ ના અશુભ અનુબંધને નષ્ટ ભ્રષ્ટ કરી નાખ્યા છે અને ત્રણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org