________________
અરિહંત
તેથી શ્રીપાલ જાને કહે છે : આમને છોડી દો, રાજા : કેમ ? શ્રીપાલ : આ મારા મોટા ઉપકારી છે. રાજા : કેવી રીતે ?
શ્રીપાલ : “એમના વહાણમાં એમણે મને મુસાફરી કરાવી છે?
મુસાફરી શ્રીપાલને કરવી હતી ને તે ધવલે કરાવી પણું ભાડું લઇને, અર્થાત્ શ્રીપાલે ભાડું આપીને મુસાફરી કરી હતી, છતાં ધવલને તે ઉપકારી માને છે, કારણ કે બીપાલ સિદ્ધચકને પ્રભાવે સદા સખ્યભાજા છે. શ્રીપાલના હૃદયમાં અંધારૂં ન હતું, પણ શ્રી સિદ્ધચકનું અજવાળું હતું. પણ ધવલના હૃદયમાં અંધારું હતું.
શ્રી સિદ્ધચને મહિમા હૃદયમાં વસાવી શ્રીપાલ રાજાની માફક જીવનમાં શ્રી સિદ્ધચકને મુખ્ય કરે અને શ્રીપાલની માફક શ્રી સિદ્ધચકના ભાવ જીવનમાં ઉતારો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org