SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત ૫૩. છે તો તેની આશાતના, વિરાધના અવગણના ન થાય. તેમ પવતિથિ પિતે આરાધ્ય છે, જ્ઞાન આરાધ્ય છે, તો તેની પણ આશાતના-અવગણના ન થાય અર્થાત બીજ, પાંચમ વગેરે પર્વતિથિની પ્રત્યે માન-સન્માનની દૃષ્ટિ રહેવી જોઈએ, પણ “આ પણ તિથિ એટલે દિવસ, અને એકમ, ત્રીજ, ચેાથ વગેરે પણ તિથિ એટલે દિવસ, પર્વ કે અપવ દિવસ બધા સરખા.—આ ભાવ પવૃતિથિ માટે ન લેવાય. એટલે ભાવ પણ એની આશાતના છે, અવગણના છે. એમ જ્ઞાન પણ પૂજ્ય છે, તેથી એની પણ આરાધના કરવાની છે. એમાં ગમે તે જ્ઞાનનું પણ પુસ્તક એ અક્ષરજ્ઞાનને આધાર છે, તે એને પણ બગલમાં લગાવવું, માથા નીચે ઓશીકા તરીકે રખવું, એને પગ લગાડવોવગેરે આશાતના ન થાય. આ વિવેક ઈતર દર્શનમાં ક્યાં જોવા મળે? એ તો જિન શાસનના સિદ્ધચક્રના પ્રકાશથી વિવેક મળે. અજ્ઞાનના અંધકારવાળાને નવપદને પ્રકાશ મળે તો તે અંધારું દૂર થાય. તે જે સિદ્ધચક દ્વારા આત્મામાં પ્રકાશ મળે એટલે ખબર પડે કે કર્તવ્ય શું છે? અકર્તવ્ય શું છે? હિત શું ? અહિત શું છે? સાર શું? અસાર શું છે? સિદ્ધચકને પ્રકાશ ન મળે તો અવિવેક અને અજ્ઞાનતાનું અંધારૂં ને ટળે, થયા જેહના છા થી સૌભાજ સદા સિદ્ધચકાય શ્રીપાલ રાજા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy