________________
નવપદ પ્રકાશ
સારાંશ, અહીં કૃષ્ણ ભગવાને વિરાગી અને શાંત અનેલાને ક્રોધમાં ધમધમાવ્યા, યકર નરસંહારની લીલા ખેલાવડાવી. ઇતર દનમાં પરમાત્મપદમાં આ મળે, ત્યારે જૈનદર્શનમાં ઉપર કહ્યું તેમ ક્રોધથી ધમધમતા અને યુદ્ધ કરવા સજ્જ ૯૮ દીકરાઓને ભગવાન શ્રી ઋષભદેવ પરમાત્માએ તત્ત્વદેશનાથી વૈરાગી અને વિરતિધર મુનિ મનાવી દીધા !
પર
કર્યાં શ્રી સિદ્ધચક્રમાંથી મળતા દિવ્ય પ્રકાશ અને કયાં તે વિના મચી રહેલુ ધાર અજ્ઞાનનું તાંડવ ? જૈનદર્શનના તપ અને ઈતરર્દેશનના તપ :
એમ દા. ત. શ્રી સિદ્રચક્રના તપપદ્મના પ્રકાશમાં કેવા કેવા નિર્દેષિ અને આત્મસ્વાતંત્ર્ય પ્રગટાવનાર વિવિધ તપની પ્રેરણા મળે છે, ત્યારે ઇતરદર્શનના એ પ્રકાશના પ્રભાવે તપના નામે ખાનપાનની લીલા ચાલે છે.
જેમકે અન્ય દનમાં એકાદશી આરાધવાની મતાવા. એમાં ઉપવાસને નામે ફળાહાર ચાલે, અરે ! ફળાહાર કરે ને તે વળી ઉપવાસમાં ખપે?
ત્યારે જૈનશાસનના સિદ્ધચક્ર તપપના એવા પ્રકાશ મતાવ્યા કે બીજ, પાંચમ, આઠમ વગેરે પવ તાથેઓમાં નિરાહાર ઉપવાસ યા તદ્દન રૂક્ષ આહારનુ આયÍબલ, ઉપરાંત બ્રહ્મચર્ય પામ વ્યક્તિ, દુન્યવી હિંસામય આરંભ સમારભાના ત્યાગ તથા વિષાવલામાના ત્યાગ વગેરે બતાવ્યું.
એટલું જ નહિ, પણ શ્રી સિદ્ધચક્રના પ્રકાશ ત્યાં સુધી અતાવે છે કે જેમ દેવાધિદેવ આરાધ્ય છે, ગુરુ આરાધ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org