________________
અરિહંત
૫૧
કાઇક અનેરા અદ્ભુત પ્રકાશને પામ્યા વિના આ અશકય દુ:શકય જેવી સાધના શે અને?
તાપ, શ્રી સિદ્ધચક્ર ભવ વેાને માટે ભાસ્વસૂર્યસમાન છે, એવા અપૂર્વ પ્રકાશને એ આપે છે કે જે જીવે અનંતનત કાળમાં આ સંસારમાં ન જાયે! અને તેથી જ આત્માના ભવ્ય પરાક્રમ અને લા નહીં, આત્માના દેવ્ય પકાશ આપનાર માત્ર શ્રી સિદ્ધચક્ર છે.
શ્રી જિનશાસના સિદ્ધચક્રના પ્રકાશની મે ઈતર દર્શન ! કાઇ ભવ્ય પ્રકાશ આપી શકતુ નથી,
દા. ત. સિદ્ધદ્ભુના અરિહંત પદે બિરાજમાન ભગવાન શ્રી ઋષભદેવે, માટા પુત્ર ભરતના અન્યાયની ફરિયાદ લઈ આવેલા અને ક્રોધમાં લડી લેવા માટે ધમધમી રહેલા ૯૮ પુત્રોને ન્યાયની પણ લડાઈ લડવાને! ઉપદેશ ન આપ્યા, કેતુ વરાગ્યની દેશનાથી એવા હારી દીધા કે એ ૯૮ ત્યાં ને ત્યાં સંત સાધુ મહાત્મા બની ગયા અને અન્યાયી ભરતને ભારે પસ્તાવે કરવાના અવસર આવ્યો. ઈતર દશ નનું અજ્ઞાન:
ઈતર દેશનમાં આ કયાં જોવા મળે? ત્યાં તે! ભીષ્મ પિતામહ, વિદ્યાગુરુ દ્રોણાચાય, પિતરાઈ ભાઈ દુર્ગંધન વગેરે ભાઈએ, આ બધાની સામે લડીને રાજ્યના ટૂકડા મેળવવા એના કરતાં ભીખ માગીને રહેવું સારૂ-એમ વૈરાગ્ય પામેલા અજુ નને કૃષ્ણ ભગવાને ગીતાના ઉપદેશ કરી, એવા ઉત્તેજિત કર્યો કે કુરૂક્ષેત્રમાં ભીષણ સંગ્રામ મ’ડાયા, અનેક વિભૂતિઓ નાશ પામી, તેમજ અનહદ મનુષ્યહત્યાકાંડ નીપજ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org