________________
આરે ત
૪૯
અનંત ઐયના પ્રકાશ મળ્યા હો ત્યારે જ એ સર્વસ્વ છેડી ત્યાં ને ત્યાં પ્રભુના ચણે પોતાના આત્માને સોંપી એસી ગયા હશે ને?
(ર) દેવપાલ નેાકર :
ધ્રુવપાલ નાકરને જંગલમાં રહુ તની માત્ર પ્રતિમા મળતાં અરિહંત પદના કાઈ અનેરો પ્રકાશ મળ્યા હશે, ત્યારે જ એની ભક્તિમાં લાગી જઈ, ભક્તિના બદલામાં ચકકેશ્વરીએ ગમે તે માગી લેવાની કરેલી માગણીને એણ ફૂંકરાવી દીધી હરો ને ?
સિદ્ધપદના પ્રભાવ (૧) પુરુષોત્તમ રાજા :
પુરુષાત્તમ રાજાને શ્રી સિદ્ધપદના ભવ્ય પ્રકાશ મળ્યો. એ રાજાએ એ પદની આરાધનામાં મેઢા સામ્રાજ્ય, ખજાના, અંત:પુરથી ખીલકુલ ન પ્રાપ્ત કરી શકાય તેવા અનુપમ આનદ ઐય શ્રી સિદ્ધપદમાં નિહાળ્યા ત્યારે જ તા મધુ છે।ડી શ્રી સિદ્ધપદનો આરાધનામાં તેઓ લાગી ગયા અને ‘મુનિપણે સમ્મેતશિખર પર સિદ્ધ અગવાનના દુ'નાદેિ ન કરૂં ત્યાંસુધી આહારપાણીત્યાગનો સકલ્પ કરી ચાલ્યા. કદાચ દિવસ-બે ચાર દિવસમાં ત્યાં પહેાંચી શકાય એમ હશે, છતાં દેવતાઈ પરીક્ષામાં બે માસ સુધી ભટકવુ પડ્યું, પરંતુ પારણું ન કર્યુ તે ન જ કર્યું, અને આત્માને આનંદ વધતા ચાલ્યા, એ આ સિદ્ધપદના અનંત ઐય ના કાઈ અદ્ભુત પ્રકાશ એમના હૃદયમાં સ્ફૂરી ઉઠયા હશેએ માનવું જ રહ્યું, દેવતાએ અંતે ક્ષમા માગી, એમને તરત શિખરજીની પાસે મૂકી દીધા.
*
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org