SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ આરે ત ૪૯ અનંત ઐયના પ્રકાશ મળ્યા હો ત્યારે જ એ સર્વસ્વ છેડી ત્યાં ને ત્યાં પ્રભુના ચણે પોતાના આત્માને સોંપી એસી ગયા હશે ને? (ર) દેવપાલ નેાકર : ધ્રુવપાલ નાકરને જંગલમાં રહુ તની માત્ર પ્રતિમા મળતાં અરિહંત પદના કાઈ અનેરો પ્રકાશ મળ્યા હશે, ત્યારે જ એની ભક્તિમાં લાગી જઈ, ભક્તિના બદલામાં ચકકેશ્વરીએ ગમે તે માગી લેવાની કરેલી માગણીને એણ ફૂંકરાવી દીધી હરો ને ? સિદ્ધપદના પ્રભાવ (૧) પુરુષોત્તમ રાજા : પુરુષાત્તમ રાજાને શ્રી સિદ્ધપદના ભવ્ય પ્રકાશ મળ્યો. એ રાજાએ એ પદની આરાધનામાં મેઢા સામ્રાજ્ય, ખજાના, અંત:પુરથી ખીલકુલ ન પ્રાપ્ત કરી શકાય તેવા અનુપમ આનદ ઐય શ્રી સિદ્ધપદમાં નિહાળ્યા ત્યારે જ તા મધુ છે।ડી શ્રી સિદ્ધપદનો આરાધનામાં તેઓ લાગી ગયા અને ‘મુનિપણે સમ્મેતશિખર પર સિદ્ધ અગવાનના દુ'નાદેિ ન કરૂં ત્યાંસુધી આહારપાણીત્યાગનો સકલ્પ કરી ચાલ્યા. કદાચ દિવસ-બે ચાર દિવસમાં ત્યાં પહેાંચી શકાય એમ હશે, છતાં દેવતાઈ પરીક્ષામાં બે માસ સુધી ભટકવુ પડ્યું, પરંતુ પારણું ન કર્યુ તે ન જ કર્યું, અને આત્માને આનંદ વધતા ચાલ્યા, એ આ સિદ્ધપદના અનંત ઐય ના કાઈ અદ્ભુત પ્રકાશ એમના હૃદયમાં સ્ફૂરી ઉઠયા હશેએ માનવું જ રહ્યું, દેવતાએ અંતે ક્ષમા માગી, એમને તરત શિખરજીની પાસે મૂકી દીધા. * ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy