________________
અહિ ત
૪૭
આનંદ પૈસા પર ફણીધર થઈને બેસનારને શી રીતે સમજાવી શકાય?
પિતાએ કૈકેયીને આપેલા વચનનુ પાલન અખંડ રહે એ માટે રામચંદ્રજીએ આનદ્રભર વનવાસ સ્વીકાર્યાં એ મહેલવાસના ત્યાગના આનંદ એ સ્વાર્થ રસિયા ભોગલધ જીવને શી રીતે સમજાવી શકાય?
સાને આનંદ આપનાર સિદ્ધચક્ર છે.
નમેાડ ન'ત સંત...પ્રમાદ પ્રદાન ’
અનતા સતાને અદ્દભુત આત્મિક આનદ આપવામાં જે પ્રધાનતા ભોગવે છે, તે સિદ્ધચક્રને વારવાર નમસ્કાર હો. ત્યાગના આ આત્મિક આનદ્ર ભોગમગ્ન દેવના પણ, ન અનુભવી શકે. ત્યાગનું એનું ગજું નહિ તેથી ત્યાગી વિરતિધરને નમસ્કાર કરીને-પ્રણામ કરીને કેંદ્ર સભામાં એસે છે.
ત્યાગમાં ખરો આનંદ કેવા?
ત્યાગીમુનિ કેંદ્ર અને ચક્રવતી કરતાં મહાન છે, આના ઉપરી શીખવા મળે છે કે બ્રહ્મચર્ય અને સ` વિરતિનુ અકલ્પ્ય માહત્મ્ય છે,
અનતા સતાને પ્રધાનપણે આનă આપનાર એ સિદ્ધચક્ર મહાન છે,
અહીં ‘સત ' શબ્દના ખીજો અર્થ સત-પારમાર્થિકવાસ્તવિક એવા લઈ શકાય. એટલે શ્રી સિદ્ધચક્ર જે પ્રમાદ આપે છે એ કેવા છે ? તા કે કાલ્પનિક નથી, સસારના વિષય સુખ જેવો માત્ર દુ:ખના ક્ષણિક પ્રતિકાર રૂપ નથી, નાશવંત નથી, પરાધીન નથી; કિંતુ વાસ્તવિક આત્માના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org