________________
**
નવપદ પ્રકાશ
નીકળતાં તરત સંયમ લીધું. સંયમ સ્વીકાર્યાં બાદ ૭૦૦ વ રાગાની દવા ન કરતાં તીવ્ર તપસ્યા કરી કરી શરીર સૂકવી નાખ્યું, તપ સયમની સાધનામાં ૭૦૦ વર્ષ તેમણે ગાળ્યા. તેમને એ સાધનામાં જે આનંદ હતા, તપમાં જે આનંદ હતા, તે ચક્રવર્તીના અપાર સુખમાં ન હતા. તેમને રોગ ઘેરી બન્યા હતા, છતાંય તેઓ ગામેગામ વિચરા, અકલ્પ્ય પરિષહુ સહન કરતા, ને તેમાં અવણ નીય આન માણતા.
પ્ર-તે આનંદ શાના હતા?
ઉ.અંતે આનંદ ત્યાગનેા હતેા. અનુભવ કરો ! તે આનૐ સમજાય, તે આનંદ મતાવી રકાતા નથી, ત્યાગના આનંદ ત્યાગી જ જાણે, ત્યાગના આનંદ ભોગી ન જાણે, દાનવીરને માનઃ કૃપણ ન જાણે.
તમે તેમને પૂછે : તમને શે। આનંદ આવે છે? અતાવા ને ?
શુ ખતાવે? શુ ધનના આનંદ ધનલુબ્ધને કદી સમજાવી શકાય ?
ત્યાગના આનંદનાં ઉદાહરણા :
પુત્રવતી માતાને પુત્ર પ્રાપ્તિનો જે આનંદ છે, તે વાંઝણી સ્ત્રીને શી રીતે સમજાવી શકાય?
દેશની ખાતર સર્વસ્વના ત્યાગ કરનારને જે આનદૈ છે, તે ધનના લાલિયાને કેમ સમજાવી શકાય ?
ભામાશાએ પ્રતાપ રાણાને આય સંસ્કૃતિની રક્ષા કરોડોનું ધન આપ્યું. એ ભામાશાના મહાન ત્યાગને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org