________________
૪૫
અરિહંત (૪) ભોગના આનંદમાં વિષયની પરાધીનતા છે, ગુલામી
છે. ગુલામને આનંદ છે? ત્યાગમાં સ્વાધીનતા છે, સ્વાધીનતા-સ્વતંત્રતા છે, ત્યાં જ ખરૂં સુખ, ખરે
આનંદ છે. (૫) વિષયભોગમાં અતિ અતિ મૂલ્યવંતા માનવસમયની
બરબાદી છે. તેની સામે ભોગને આનંદ શા હિસાબમાં? દા. ત. હજાર રૂપિયાની નોટમાં તમાકુવાળી સીગરેટ તરીકે કૂકે તો એને ખુમારીનો આનંદ તે આવે કે હું હજાર રૂપિયાની એક સીગરેટ પીનારે છું ! કેણુ માડી જાય આવી પીનારે છે? પરંતુ હજારની નુકસાની સામે એ આનંદ લેવો નરી મૂર્ખતા છે, એમ કોડાથી અધિક કિંમતના માનવસમયની નુકસાની સામે વિષયોનો આનંદ લે એ નરી મૂર્ખતા-મૂઢતા છે, ત્યારે ત્યાગમાં માનવસમયનું અભુત વળતર મળે છે, The most out of the least ત્યાગમાં વિષયાનંદ ગુમાવવાનો કેટલે? અલ્પ અને અને આત્માનંદ તથા પારલૌકિક આનંદ કમાવાનો કેટલે? હજારો-લાખો ગણે; જેમ શાલિભદ્રને ત્યાગથી તત્કાળ અનુત્તર વિમાનમાં સાગરેપમોને અનુપમ આનંદ મળે એમ ત્યાગમાં આ૫ માનવસમયને વ્યય અને પરલોકના દિવ્ય સુખને સમય કમાવવાને કેઈ ગુણુ !
અનંતા સત પુરુષ થઈ ગયા. તે બધાને આનંદ અપાવનાર તે સિદ્ધચક છે.
સનતકુમારચકવતાએ છ ખંડ જીત્યા, તેમનું આરોગ્ય પહેલાં સુંદર હતું, પણ એકાએક સોળ ભયંકર રોગ ફૂટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org