________________
અહિ ત
33
યુદ્ધ એટલા માટે મૂકયુ છે કે આ પ્રાતિહા કાલ્પનિક નથી, કિન્તુ વાસ્તવિક હકીકત છે.
એટલે કે પ્રાતિહા ના વર્ણન પ્રમાણે તે તે પ્રાતિહા ત્યાં ઉપસ્થિત હાય છે, જેને જ્ગત જોઈ શકે છે.
આવા વાસ્તવિક પ્રાતિહાય એ તીર્થંકર નામકર્મોના પુન્ય સહિત ઈંતર્ ઉત્કૃષ્ટ પુન્યાના સમૂહના ઉડ્ડયનું ફળ છે.
એવા સત્ પ્રાતિહા રૂપ સિંહાસન પર પ્રભુ સંસ્થિત એટલે કે સમ્યગ્ રીતે અર્થાત્ ખૂબ ખૂબ સ્વસ્થતાથી આરામથી પ્રભુ બિરાજમાન હાય છે, એવા અરિહંત ભગવતાને મારો નમસ્કાર હો. સત પદાર્થોની દેશના :
·
વળી આ પ્રભુ કેવા છે ? અર્થાત સિ’હાસન પર બિરાજમાન થઈ શુ કરતા હોય છે ? એવી જિજ્ઞાસા પૂરવા કહ્યું “ સદેસણાઽડણ ક્રિય–સણા છે આ વિશેષણના અ એ છે કે ભગવાનની સત્ દેશનાથી સજ્જના આન દ્વિત થાય છે. આમાં દેશનાનું ‘સત્” એવુ* વિશેષણ મૂક્યુ, એના ભાવ એ છે કે ભગવાન સત્ પદાર્થોની દેશના આપે છે, પણ નહિ કે અસત્-મન: કલ્પિત પદાર્થાની.
‘ સત્' એટલે જે જગતમાં ખરેખર વિદ્યમાન છે, અને તેને કેવળજ્ઞાનથી સંપૂર્ણ સ્વરૂપે પ્રત્યક્ષ જોતાં થકા તે રૂપે તેને દેશનામાં વર્ણવે છે, તેથી દેશના યથાર્થ અર્થાત વાસ્તવિક પદાર્થાનુસારી હોય છે.
ઈતર ધર્મના સ્થાપકો સજ્ઞ ન હોવાથી પાતાના માનેલા તર્ક અનુસાર સૂક્ષ્મ અતીન્દ્રિય પદાર્થોની કલ્પનાગરી લઈ એવા. વાસ્તવમાં વ્યસત પદ્મર્યાની પ્રરૂપણા એમને કરી પડે છે, તેમાં પણ અવાંતર વિરોષી અતીન્દ્રિય હેઈ પિત
3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org