SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ તિ ૨૯ ઉપર વધતા જતાં છત્ર સૂચવે છે કે પ્રભુની પુણ્યશ્રી અર્થાત્ પવિત્ર એન્થય વધતું ને વધતુ રહે છે. અને પ્રભુને ભુજનારની પુણ્યશ્રી પણ ઉત્તરોત્તર વધતી ચાલે છે. પ્રાતિહાય ધ્યાનથી લાભ : તીર્થંકર ભગવાનના આઠ પ્રાતિહા ની પાછળના આ હેતુઓ સૂચવે છે કે તે તે પ્રાતિહા થી નિર્દેશાતા લાભ પ્રાપ્ત કરવા હોય એ અરિહંત ભગવાનનુ તે તે પ્રાતિહા સાથે ધ્યાન કરે તે! એને એવા પ્રાતિહા યુક્ત અરિહંતના ધ્યાનથી તેના તેનાથી નિર્દિષ્ટ આસહિતને લાભ થાય છે. દા. ત. અરિહંત પરમાત્માનું એકલા અાકવૃક્ષ સાથે ધ્યાન કરે, એને પ્રભુના કાયમી આશ્રય મળે છે, એટલે કે દરેકે દરેક પ્રસંગમાં એના મનમાં આલખન રૂપે અરિહંત પ્રભુ ઉપસ્થિત થઈ જાય છે. એમ પ્રભુનું સુવાસ ફેલાવતી પુષ્પવૃષ્ટિ સાથે ધ્યાન કરે તે એના દિલમાં ધર્મ અને ગુણેાની સુવાસ ફેલાઈ જાય છે, અર્થાત્ દુન્યવી મહાસમૃદ્ધિ-સન્માનના આકષ ણ મૂકાઈ જઈ, અને તુચ્છ લેખી ધમ અને ગુણાના અદ્ભુત આકર્ષણ ઊભા થઈ જાય છે. એમ દરેકે દરેકે પ્રાતિહા માટે સમજવુ, પ્રાતિહા નું ધ્યાન માત્ર આવા લોકોત્તર લાલ કરી આપે છે, એમ નહીં, કિન્તુ તેવા તેવા ચમત્કારિક લૌકિક લાભ પણ કરી આપી વ માન જીવાના સ્તરમાં એને ઊંચે ઊંચકે છે અર્થાત્ ઊચુ સ્થાન અપાવે છે, આઠ પ્રાતિહા ને યાદ રાખવાના સરળ ઉપાય : આ આઠ પ્રાતિહા ને સહેલાઈથી યાદ રાખવા માટે પ્રભુની નીચેથી ઉપર સુધી જોતાં જવુ`દા. ત. (૧) પ્રભુની www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy