________________
૨૮
નવપદ પ્રકાશ
પ્રભુએ કહેલા શ્રાવકના માવ્રત વગેરે ઉત્તમ વ્રત-નિયમ સયમ ધરનારા હતા. પ્રભુના આ ઉપકારથી એમનું ધર્મોતેજ એવું વિકસેલું કે એકવાર ચાર નહીં, પરંતુ ખાટી રીતે ચાર તરીકે રાજાથી મરાવી નખાયેલ માણસ વ્યંતર દેવ થઈ, એણે રાજાને નીચે પછાડી, નગર ઉપર ઉપર માટી શીલા વિષુવી. અને તે નીચે નીચે લાવી રહ્યો હતા, એ વખતે જિનમંદિર તથા સંઘ અને જીવોને બચાવી લેવા નાગકેતુએ મૉંદિરના શિખર પર ચઢી, આંગળી ઊંચી કરી. એમના ધ તેજથી દેવતા ડઘાઈ ગયા, શિલા સ’હરી લીધી અને નાગકેતુને નમી પડયે!. તેમજ એમના આદેશાનુસાર રાજાને ( સ્વસ્થ કરી કાયમ માટે મંદિર અને સંઘના રક્ષક બની ગયા' પાત્માના જીવાને આ ધર્મ તેજ આપવાના પ્રતીક રૂપે ભામંડલ પ્રભુના મુખ પાછળ એક તેજોવતુ ળરૂપે ગાવાઈ પ્રભુના મુખારવિંદની કાન્તિમાં વધારો કરી દે છે.
(૭) પ્રભુના ઉપકારદ્વારા જીવામાં ધ તેજ વધ્યાથી લાકમાં એમને યશવાદ ગવાય છે, એ જ્યાં જાય ત્યાં એ વ્યાપેલા યાવાદથી એમના ગુણા અને મહિમા લોકોમાં ગાજે છે. પ્રભુના આ ઉપકારના પ્રતીક રૂપે આકાશમાં દુદુભિ નામનું દેવતાઈ વાજિંત્ર પ્રભુના પ્રાતિહાર્ય રૂપે ગાતું વાતું રહે છે અને એ ગિતમાં જાણે ધાષણા કરે છે કે અહી' ધનરેશ્વર આવ્યા છે,’
(૮) વાના ધ તેજ અને યશવાદથી ત્રણે લાકમાં એમની એવી કીતિ કેલાય છે કે એમના માથે જાણે ત્રણે લાકના દેવતાઓ અને મનુષ્યોની અપરંપાર
ભક્તિ વરસે પ્રતીક રૂપે
છે. પ્રભુના સાધક જીવા પરના આ ઉપકારના પ્રભુના માથે ત્રણ છત્ર સદા ધરાતાં રહે છે. છત્રમાં નીચેનું નાનું, તે પર માઢક હોય છે. આમ ઉપર
આ ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org