SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ નવપદ પ્રકાર ઉ.-અલમત્ત જ્ઞાન એ આત્માના સ્વભાવ છે, પરંતુ એના પર કનાં આવર્ણ ચઢી ગયાં છે, તેથી આત્માની અંદર સ્વભાવમાં જ્ઞાન પડેલુ છતાં મહારમાં એ પ્રગટ નથી. પ્રગટ કરવા માટે જ્ઞાનાવરણ ખસેડવાની જરૂર છે. તે જ્ઞાનના આ પ્રકારના આચારાના પાલનથી હડાવવા જોઈએ છે. જેટલાં આવરણ હુડે, તેટલા પ્રમાણમાં જ્ઞાન પ્રગટ થાય છે. આ સૂચવે છે કે જ્ઞાન બાહ્ય પુસ્તક વગેરેમાંથી નથી આવતુ, કિંતુ આત્માની અંદરથી પ્રગટ થાય છે, અલબત્ત આવર્ણ હટાવી જ્ઞાનને પ્રગટ થવામાં પુસ્તક સહાયક મને છે. આમ પૂવે નહિ અનુભવેલ જ્ઞાન પ્રગટ થાય, ત્યાં જ્ઞાન થયું અર્થાત્ ઉત્પન્ન થયુ એવા વ્યવહાર થાય છે. આ હિસાબે જ પ્રસ્તુતમાં સત્ જ્ઞાન પ્રગટ થવાના અર્થમાં ‘ ઉત્પન્ન” શબ્દ વપરાયેલા છે. આ પી એ સૂચિત થાય છે કે તીર્થંકર ભગવાન જેવાને પણ આત્માના આંતરિક સ્વભાવમાં કેવળ જ્ઞાન છૂપાયેલું હાવા છતાં એને પ્રગટ કરવા માટે એના ઉપરના આવરણા હટાવવાના ભગીર્થ પુરુષાર્થ કરવા પડે છે તે પછી આણા જેવા માટે એવા પુરુષાર્થ કરવા અંગે પૂછવાનું જ શું? ઉપસ’હારઃ આમ 6 વિશેષણની વિચારણા થઈ ઉપન્ન સન્નાણુ મહેામયાણ...” એ હવે કાવ્યમાંના મીજા વિશેષણ ‘સપ્પાડિહેરાસણ સડિયાણ' વિશેષણના વિચાર કરીએ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy